Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

આ આંસુ છે શુ??

આ આંસુ છે શુ?? એ બે જગ્યા એ થી નીકળે છે... એક તો મન મા જો ઘાવ લાગે તો... બીજા જો હ્રદય મા ઘાવ લાગે તો.. જો હ્રદય માથી આંસુ નીકળે તો એ ઠંડક આપે.... કારણ કે ઠંડક એ પાણી નો ગુણધર્મ છે... જો મન માથી આંસુ નો ઝરો ફુટ્યો હશે તો એ આંસુ ને જ કોઇ હાસ્ય મા ફેરવાનુ કામ કરે... આંસુ ને કદી હાસ્ય મા ફેરવવાનુ કામ કરીએ તો એ નીકળવાના અધુરા રહી જાય...

બસ મન અને હ્રદય ના આંસુ ને તો વહેવા દેવાય... 

બીજી એક વાત એ પણ છે કે જ્યારે ખુબ હાસ્ય હોય મન અને હ્રદય મા તો પણ એ આંસુ બની ને જ બહાર આવે છે... એક ખુશી ને કારણે (જો મન થી નીકળ્યા હોય તો) અને એક આનંદ ને કારણે ( જો હ્રદય થી નીકળ્યા હોય તો)

No comments:

Post a Comment