Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

કાલે એક દ્ર્શ્ય જોયુ રસ્તા પર. તુલસી વિવાહ હતા. વરઘોડો વાજતે-ગાજતે નીકળ્યો હતો. ભગવાનની જાન હતી. લોકો નાચતા હતા. એમાં મેં જોયુ કે અચાનક જ એક માજી (માજી બોલેતો ડોશીમાં જેની ઉંમર ૬૦ ઉપર હોય...) નાગીનનો ડાન્સ કરવા લાગ્યા. માજી શુ નાચ્યા છે..!! સુભાનલ્લાહ..! બધા તલ્લીન થૈ ગયા તા. જે આડાઅવળા મારા જેવા કુદા-કુદ કરતા તા એ બધા એ મોકળુ મેદાન આપ્યુ એમને. ને એમણે એટ્લો મસ્ત ડાન્સ કર્યો કે બધા નવાઇ પામી ગયા. યુવતીઓ પણ શરમાઇ જાય એવા અંગ મરોડ કર્યા.. ટૂંકમાં માજી એ કમાલ કરી દિધો ને બધાએ તાળીઓના ગડગડાટ્થી એમને વધાવી લીધા... !

મારા મનમાં એક જ વિચાર આવે છે કે માજી તો નિજાનંદ માટે નાચ્યા ...ચલો ઠીક છે. બધાએ વધાવ્યા પણ ખરા.. શુ કામ ?? ધાર્મીક ઉત્સવ હતો ને..!! હવે આજ માજીને નાચવુ ગમે છે ને તેઓ કોઇ ડાન્સ ક્લબમાં, કોઇ પાર્ટીમાં નાગીનના તાલે ને તેની જેમ માદક રીતે નાચે તો ??? શુ થાય ? પરીણામ ? ડોશીને જુવાની ફાટી નીકળી છે ને બીજુ તો ઘણુ બધુ.... આવુ બોલતા કોઇ અચકાય..??.. વિચારજો...

ધર્મના નામે બધુ ચાલે પણ ફકત પોતાના આનંદ માટે અહિંયા કોઇ આવુ ના કરી શકે. દંભી સમાજ ?? નબળી માનસીકતા ? ધર્મના નામે ધતીંગ ?? કે આ સમાજમાં પોતાને મરજી પડે તે કરી જ ના શકાય સમાજના ચીલાને છોડીને ?? રીત-રસમ...મર્યાદા...?? શુ ?? We dont have right for fun here in this country ??

 દુર થી જોતા અમાસ ના તારા બહુ નજદિક લાગે
ભેખડ વચાળી પગથી પર કંટ્ક ની રાહ બનાવી જે
હાથ ઝાલી ઓળંગતા અગણિત દાયકા લાગે
સારું છે યાદો પર વળી ગઈ સમય કેરી રુઝ
બાકી જળ મા પડેલ તિરાડ જો સાંધવા બેસુ
પુનમની રાતે તો પણ વરસો ના વરસ લાગે
-?

 પંણ આ ભગવા ને અને કાસ્ટ સીસ્ટમને શુ લેવા-દેવા છે સમજાવીશ મને ? વાત સાચી છે વર્ણપ્રથા અમુક ખોટા કારણોથી શરુ થૈ હતી પરંતુ એ એક વ્યવસ્થા હતી જે સૌ એ અપનાવી હતી. એમાં ભગવા આતંક્વાદ ને શુ છે ?? હા, અન્યાયો થયા છે શંકા નથી પરંતુ એમ જોવા જાઓ તો અન્યાયો તો અત્યારે સવર્ણો પર પણ થઇ જ રહ્યા છે ને તો છે કોઇ ઉપાય ?? તો આને શુ ગણવાનુ ?


હિતેશ ભાઈ મસ્ત ચર્ચા છેડાઈ ગઈ હો... વર્ણ વ્યવસ્થા અપનાવાયેલી હતી ત્યાં સુધી કે જ્યાં સુધી એના પર સર્વ સ્વિક્રુતી ની મહોર સ્વૈછીક રીતે લાગેલી હતી. મતલબ હરગીજ એવો ન હતો કે શુદ્ર એ સીમા મા રહેવું કે કુલડી બાંધવી. (હું કોઈ સમાજ સેવક નથી કે સમાજવાદી પાર્ટી નો સભ્ય પણ નથી કે યુપી બિહાર ની રાજનિટી નો મહોરો પણા નથી) જો ભાઈ આ મનુ એ જ આવી ને પત્તર ખાંડવાની શરુઆત કરી. શું જાતું તું એનું જેમ ચાલી રહ્યુ હતું એમ ચાલવા દીધું હોત તો શુદ્ર સમાજમા રોષ જ ન ફેલાયો હોત {જબ દોસ્ત બનાકર કામ હો સકતાથા તો દુસ્મન ક્યું બનાયે? ખુદ કી અર્થી કો કંધા દેને કે લીયે?} શું જરુર હતી મનૂસ્મ્રિતી મા ખોટા લવારા કરી ને આગ ભભકાવવાની? એ સાઈક્રિકે લખ્યુ કે "એક શુદ્ર કો મારને સે ઈક કવે કો મારને કે સમાન પાપ લગેગા" આ તે ક્યો ધર્મ થયો દોસ્ત (ધરમ-એ-તાલીબાન). જો આવા ખોટા લવારા ના કર્યા હોત તો સિધાર્થ ને આસાનીથી લોબિંગજ ના મળત. ;) અને તો આ બૌદ્ધ ધર્મ ની પિપૂડી આટલી બધી વાગી જ ન હોત ( જો ક્કોઈ ને એમ લાગતું હોય કે હું એંટી બુદ્દીસ્ટ છું તો કહી દવ ઃ બૌધ ધર્મ એ હિંદુ ધર્મ મા સુધાર લાવવા માટે આવેલું ઐચ્છીક વાવાજોડું હતું પર્ંતુ ત્રિતીય મહા બૌધ સભાથી તેનો ઉદ્દેશ્ય હિંદુ ધર્મ ના નીચલા વર્ગની પ્રગતીનો બની ગયો (લોબિંગ એક જાતનું જેહાદ) વિદર્ભ મા આજે પણ આ જેહાદ કટ્ટર રીતે અસ્તિત્વ ધરાવે છે. કંઈ નહી જે હોય તે હવે આ બધુ બાજુ એ મુકી નવી વસ્તુ વિચાર...

મનુ ના હોત તો એનો ખોટો કકળાટ ના હોત. તો હિંદુ ધર્મની વર્ણ વ્યવસ્થા મા કોઈ મતભેદ ઉભ ના થાત. તો કદાચ એ વર્ણ વ્યવસ્થા આજે પણ હૈયાત હોત અને બધા તેમા સહમતી પૂર્વક શ્યામેલ હોત... ટુંક મા પથારી ફેરવવાની શરુ આત મનુ થી જ થઈ મારા મત મુજબ

મનુ પોતાને સનાતન ધર્મ નું પ્રતિક ગણાવતો હતો... અને જો આ જ તેના ઍસપૅક્ટસ હોય તો ભાઈ આ સનાતધર્મ પર પણ લાંછન છે એમ કહેવું જ રહ્યું. આ એક કટ્ટર ચહેરો હતો. મગજ વિનાનો પહેરો હતો. અને એણે જે કર્યુ એ તો આપડે ભોગવવાનું જ હતું. ઍવ્રીથીંગ ઈસ


 ઓ રાત કે મુસાફીર તુ ભાગના સંભલ કે, પોટલી મે તેરી હો આગ ના સંભલ કે !
ચલ તો તુ પડા હે, ફાસલા બડા હે, જાન લે અંધેરે કે સીર પે ખુન ચડા હે !!
મુકામ ખોજ લે તુ, મકાન ખોજ લે તુ, ઇનસાન કે શહેરમે ઈન્સાન ખોજ લે તુ,
ઓ રાત કે મુસાફીર તુ ભાગના સંભલ કે, પોટલી મે તેરી હો આગ ના સંભલ કે !


 हर ख़ुशी में कोई कमी-सी है
हँसती आँखों में भी नमी-सी है

दिन भी चुप चाप सर झुकाये था
रात की नब्ज़ भी थमी-सी है

किसको समझायें किसकी बात नहीं
ज़हन और दिल में फिर ठनी-सी है

ख़्वाब था या ग़ुबार था कोई
गर्द इन पलकों पे जमी-सी है

कह गए हम ये किससे दिल की बात
शहर में एक सनसनी-सी है

हसरतें राख हो गईं लेकिन
आग अब भी कहीं दबी-सी है

--जावेद अख़्तर

No comments:

Post a Comment