Φ अपना विषय खोजे

Tuesday, July 10, 2012

ભરૂચ જીલ્લાનું પછાતપણુ


આખી દુનિયા સુંદર બની જાય જો લોકો એમ વિચાર્રવાનું છોડી દે કે પોતે કરેલા કાર્ય નું શ્રેય કોના ભાગે જાય છે.
કેંદ્ર અને રાજ્ય ની લડાઇ મા હજારો કરોડ રૂપિયાના ઇંવેસ્ટ્મેંટવાળા એશિયાની સૌથી મોટી જીઆઈડીસી ઘરાવતા ભરૂચ જીલ્લાનું પછાતપણુ છે, વિકાસ ફક્ત આ શ્રેય ને લીધે અટકે છે. દેશના સૌથી વધુ ગીચ ટ્રાફીક વાળા હાઇવે નંબર 8 પર નહેરૂ બ્રીજ પછી નવો બ્રીજ અને ગોલ્ડ્ન બ્રીજ તો અંગ્રેજો પાસેથી ભીખમાં મલેલો..અને એમાંથી દિલ્હીવાળા વારસાશાહી ના મેડમની ગાડી બન્ને તરફ ટ્રાફીક હોય ત્યારે પસાર કરાવીને જોઇલો.!! કે વરસો સુધી સત્તા પર રહીને ભરૂચા જીલ્લાની પ્રજાને કેટલી મોકળાશ આપી છે.તો વારસામા મળેલા પ્રધાનપણા નો ઓરીજનલ વારસો પણ ગોલ્ડન બ્રીજા ના સમયથી જ જાળવી રાખેલો છે કે શું?
આજે ભરૂચ સિવાયના ટલાય શહેરોમા સીટી ની અંદર રોડ પર ફ્લાય ઓવર છે તો ભરૂચમાં ગુજરાતની સૌથી મોટી નદી ધરાવતા નર્મદા નદી પર બે બ્રીજ જ કેમ છે? તે તો કેંદ્ર સરકારની જવાબદારી છે. ભરૂચ જીલ્લામા જ કેમ નથી!! ? કે જે નથી એને લીધે પડતી તકલીફોનું શ્રેય પણ તમારા નામે કરી દે આ પબ્લિક. ગોલ્ડનબ્રીજ ના રોજનાજ સમયસર અચૂક ટ્રાફીક જામનું કારણ નેશનલ હાઇવે8 પરથી સ્ટેટ રોડ પર આવતા ફોર વ્હીલર છે જેની સંખ્ય લોકલ કરતા 4 ગણી છે. તો નેશનલ હાઇવે ને સ્ટેટ બનાવી દો..પછી કહેજો કે અમે કરાવ્યું...! અલા તમે તમારી જ ફરજ નિભાવી એમા ઢંઢેરા પીટવાન
કેંદ્ર ને કરવુ નથી કે શુ? હવે રાજ્ય સરકાર ના હસ્તક સુરત શહેરના ફ્લાય ઓવરોની સંખ્યા ખબર છે ખરી??મંદીર મસ્જીદ અને પિકનિક પર રોજ જવા વાળા અહીંયા નથી સાહેબ અહીંયા તો ઊબડા ખાબડ રસ્તે રીક્ષા અને લારીઓ ચલાવીને અને કલાકો ના ટ્રાફીક જામ મા રોજ અટ્વાય ને નોકરી કરતા અને રોજ કમાતા અને તેનાથી જ રોજ ખાતા લોકો છે....!!! તમારા કાર્ય નો શ્રેય લેવાનો તમને અધિકાર છે... પણ ,આજે પબ્લિક તો રોજ ભગવાન અને અલ્લાહ ને તો રોજ યાદ કરી જ લે છે...
." ઓ ભગવાન કેટલો મોટૉ ખાડો મુખ્ય રસ્તા પર?" ..
." યા અલ્લાહ આજ ફીર નમાજ રાસ્તે પે પઢની પદેગી ટ્રાકીક જામ કી વજહ સે"
"ઓહ ગોડ! ખબર નહી હવે આ પીવા ના પાણી માટે શું કરવુ, કેવી રીતે રાંધીશુ?"
મંદીર મસ્જીદમાં રૂપિયા ફૂંકવા કરતા પાયાનિ સુવિધાઓ આપો..... મહેરબાની રહેશે....!!! શ્રેય લો પણ કોગ્રેસની વ્યાખ્યા મુજબના આમ ઈંસાન ની રોજીંદી જીંદગી આસાન કરી ને..!

No comments:

Post a Comment