Φ अपना विषय खोजे

Tuesday, July 10, 2012

વિરોધીઓ ભાઇચારો, શાંતિ તબાહ કરી શકશે નહીં.’

मै ना हिंदु ना मुसलमान मुझे जीने दो
दील्ही है जो हैरान मेरे जीनेसे, सेन्टर होता रहे हैरान हमे जिने दो..!
‘કાયદો-વ્યવસ્થામાં સમગ્ર દેશમાં ગુજરાતની સ્થિતિ ઉત્તમ છે. ગુજરાતનો વર્તમાન દસકો શાંતિ, વિકાસનો રહ્યો છે, પરંતુ ગુજરાતના વિરોધીઓએ ગુજરાતને તબાહ કરવાનો નિર્ણય લીધો છે. પાંચ-પચ્ચીસની ટોળકીએ ગુજરાતને બદનામ કરવાનો ઠેકો લધો છે. હું તેઓને કહેવા માંગુ છું કે, તમારામાં જેટલો દમ હોય અજમાવી લેજો પણ તમે ગુજરાતનું કાંઇ બગાડી નહીં શકો. લાખ કોશિશ કર્યા પછી પણ ગુજરાત વિરોધીઓ ભાઇચારો, શાંતિ તબાહ કરી શકશે નહીં.’

No comments:

Post a Comment