Φ अपना विषय खोजे

Monday, April 30, 2012

History of Gujrat ગુજરાત નો ઇતિહાસ

History of Gujrat ગુજરાત નો ઇતિહાસ (Beta Version) Under Editing

EDIT and COMPOSED By: JUGAL PATEL  www.facebook.com/jugal24x7 

 ગુજરાતનો પ્રાચીન યુગ

Chandragupta Morya
ભગવાન શ્રીકૃષ્‍ણની કથા પછી ગુજરાતના ઇતિહાસના પટ પર અંધારપટ છવાયેલો છે. ત્રણેક હજાર વર્ષના ગાળામાં શું બન્‍યું તે આધારિત કશી માહિતી પ્રાપ્‍ત નથી. ઈ.સ. પૂર્વે 319 માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્‍ત મૌર્યે ચક્રવર્તીત્‍વનો ધ્‍વજ ફરકાવ્‍યો. ગુજરાત – સૌરાષ્‍ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્‍યાં.ચંદ્રગુપ્‍ત મૌર્યે પુષ્‍યમિત્ર નામના સૂબાની સૌરાષ્‍ટ્ર વિભાગમાં નિમણૂક કરી હતી. પુષ્‍યમિત્રનો શાસનકાળ ઈ. સ. પૂર્વે 294 સુધીનો હતો અને તેના સમયમાં ગિરિગર (સુદર્શન સરોવર પર) બંધ બંધાયો હતો.ચંદ્રગુપ્‍તના પૌત્ર સમ્રાટ અશોકે ઠેરઠેર કોતરાવેલા શિલાલેખોમાંનો એક ગિરનારની તળેટીમાં છે. આ શિલાલેખ પરનો લેખ બ્રાહ્મી લિપિ‍માં છે કે જે ગુજરાતી લિપિ‍ અને ભાષાનું પણ ઉગમસ્‍થાન છે.
ઈસુ સંવત્‍સર પૂર્વેના છેલ્‍લા સૈકામાં આ ભૂમિ પર કોઈ પ્રતાપી શાસન ન હતું તે પહેલાં આ ભૂમિ પર ભારતીય યવન રાજાઓ રાજ્ય કરતા. ઈસુના જન્‍મ પછીની ચાર સદી સુધી શક પ્રજાનું આધિપત્‍ય રહ્યું. આ શકોના શાસનાધિપતિઓ તે ક્ષત્રપો. શકોએ પોતાનો સંવત્‍સરનો પ્રારંભ ઈ. સ. 78 માં કર્યો. જૂનાગઢ નજીકના શિલાલેખો શક રાજા રુદ્રદમનની યશગાથાના સાક્ષીરુપ લેખો છે. રુદ્રદમન પહેલાએ પોતાના રાજ્યનો વિસ્‍તાર નર્મદાના કાંઠાથી પંજાબ સુધી ફેલાવ્‍યો હતો. રુદ્રદમનના શાસનકાળ દરમિયાન વિશાળ સુદર્શન તળાવ ફાટ્યું હતું.
ઈ. સ. 395 માં ચંદ્રગુપ્‍ત વિક્રમાદિત્‍યે છેલ્‍લા ક્ષત્રપ રુદ્રસિંહને હરાવીને ગુજરાત, સૌરાષ્‍ટ્ર જીતી લીધું. ગુપ્‍તોના સમયમાં પણ રાજધાની ગિરિનગરમાં જ રહી કે જે ગિરનારની તળેટીનું એક નગર હતું. ઈ. સ. 460 માં ગુપ્‍ત સમ્રાટ સ્‍કંદગુપ્‍ત મૃત્‍યુ પામ્‍યો અને તે સાથે ગુપ્‍ત સામ્રાજ્ય છિન્‍નભિન્‍ન થઈ ગયું.
આ સમયે સૌરાષ્‍ટ્રનો રાજ્યપાલ સેનાપતિ વિજયસેન ભટાર્ક હતો. આ ભટાર્ક મૈત્રક કુળનો હતો. ભટાર્કનું પાટનગર વલભીપુર હતું. તેણે સ્‍વપરાક્રમથી એક મહાન સામ્રાજયની સ્‍થાપના કરી. ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ વલભીપુરથી શરુ થાય છે. વલભી ક્રમે ક્રમે ભારતની અને ગુજરાતની એક મહત્વની સંસ્‍કારભૂમિ બની. ચીની મુસાફર ઇત્સિંગના મતે ભારતમાં પૂર્વમાં નાલંદા અને પશ્ચિમમાં વલભી એ બે મોટી બોદ્ધ વિદ્યાપીઠો હતી. ચીની મુસાફર યુ આન ચાંગ વલભીમાં ઈ. સ. 641 ના અરસામાં આવ્‍યો હતો. ભટાર્કના વંશજોએ વલભી સામ્રાજ્ય પર પૂરાં 275 વર્ષ રાજ્ય કર્યું. શીલાદિત્‍ય સાતમાના સમયમાં સિંધના હાકેમ હિશામે ઈ. સ.? 788 માં વલભી પર હુમલો કર્યો અને લૂંટ અને કત્‍લેઆમ કરીને નગરનો સંપૂર્ણ વિનાશ કર્યો.
મૈત્રક કાળ દરમિયાન ભિલ્‍લમાલ (દક્ષિ‍ણ રાજસ્‍થાન)ની આસપાસનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘ તરીકે ઓળખાતો હતો. ત્‍યાંથી અનેક જાતિઓ ગુજરાતમાં આવીને વસી. એક રીતે આનર્ત, સૌરાષ્‍ટ્ર અને લાટ (ભરુચ) પ્રદેશોની ગુજરાત તરીકેની પહેલી રાજધાની ભિલ્‍લમાલ કે શ્રીમાલ હતી.
ગુજરાતની ધરતી પર ઉત્તરમાંથી પ્રતિહારોએ અને દક્ષિ‍ણમાંથી રાષ્‍ટ્રકુટોએ હુમલા શરુ કર્યા. છેવટે વનરાજ ચાવડાના નેતૃત્‍વ હેઠળ ચાવડા વંશે લગભગ એકસો વર્ષ સુ‍ધી સ્થિરતાથી રાજ્ય કર્યું. તેમની રાજધાની અણહિલ્‍લપાટક (અણહિલવાડ) નામે નવા પત્તન (પાટણ)માં સ્‍થપાઈ. ચાવડા વંશનો છેલ્‍લો રાજા સામંતસિંહ નિ:સંતાન હોવાથી મૂળરાજ સોલંકીને દત્તક લેતાં, સોલંકી યુગનો આરંભ થયો. (ઈ. સ. 942).
મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. મૂળરાજે ‘ગુર્જરેશ‘ પદવી ધારણ કરી અને તેના તાબાનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘, ‘ગુર્જરરાષ્‍ટ્ર‘ કે ‘ગુજરાત‘ તરીકે ઓળખાયો. પાટણનો વૈભવ એટલો વધ્‍યો કે ઠેરઠેરથી લોકો ત્‍યાં આવીને વસવા લાગ્‍યા. સોલંકી વંશના એક અન્‍ય રાજા ભીમદેવ પહેલા(ભીમદેવ બાણાવળી)ના સમયમાં મેહમૂદ ગઝનવીએ 6 – 7 જાન્‍યુઆરી, 1026 ના રોજ સોમનાથનું મંદિર લૂટ્યું હતું. ભીમદેવે સોમનાથનું મંદિર ફરી બંધાવ્‍યું. ભીમદેવની રાણી ઉદયમતીએ પાટણમાં સાત મજલાવાળી અદ્દભૂત કોતરણી ધરાવતી રાણીની વાવ બંધાવી. ભીમદેવે મોઢેરાની ભાગોળે ગઝનવી સાથે થયેલા યુદ્ધની ભૂમિ પર સૂર્યમંદિર બંધાવ્‍યું. ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્‍યો. કર્ણદેવ કચ્‍છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિ‍ણ ગુજરાતનો રાજા બન્‍યો. કર્ણદેવે ‘કર્ણાવતી‘ નગરી વસાવી અને મીનળદેવી સાથે લગ્‍ન કર્યાં.કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહદેવનો શાસનકાળ ( ઈ. સ. 1094 થી 1140 ) ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલો છે. તેણે લાટ અને સોરઠ જીતીને તે બન્‍ને પ્રદેશોને ગુજરાત સાથે સાંકળ્યા. માળવા પર વિજય પ્રાપ્‍ત કરીને સર્વોપરિતા સ્‍થાપી. પ્રતાપી સિદ્ધરાજ અને જ્ઞાની આચાર્ય હેમચંદ્રનો સુખદ સંયોગ થયો. હેમચંદ્રે ‘સિદ્ધહૈમ‘ નામનો વ્‍યાકરણનો મહાગ્રંથ લખ્‍યો. સિદ્ધરાજના મૃત્‍યુ પછી તેના કુટુંબનો કુમારપાળ ગાદીએ બેઠો. કુમારપાળ ધર્મરાજવી ગણાયો.
સોલંકીઓના પતન પછી વાઘેલાઓએ રાજ કર્યું, જે પૈકી વીરધવલ અને વિશળદેવનાં નામ ઉલ્‍લેખનીય છે. વીરધવલના બે મંત્રીઓ વસ્‍તુપાળ અને તેજપાળ નામના ભાઈઓ ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે પંકાયા. તેમણે આબુ પર્વત પર દેલવાડામાં, પાલિતાણા પાસે શેત્રુંજય પર્વત પર અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્‍યાં. વાઘેલાવંશનો છેલ્‍લો રાજા કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી ‘કરણ ઘેલો‘ તરીકે ઓળખાયો. ઈ. સ. 1297 માં કરણ ઘેલો દિલ્‍લીના સુલતાન અલ્‍લાઉદ્દીન ખિલજીને હાથે પરાજ્ય પામ્‍યો અને આ સાથે ગુજરાતમાં હિન્‍દુ રાજાઓના શાસનનો અંત આવ્‍યો.

ગુજરાતનો મધ્‍યકાલીન યુગ

Ahmad Shaah
ગુજરાત દિલ્‍લીના સુલતાનોના હાથમાં ગયું. દિલ્‍લીના શાસકો અહીં સૂબાઓ નીમતા. સૂબાઓ જુલમ કરીને પૈસા ઉઘરાવતા. સૂબાઓનું રાજ્ય સોએક વર્ષ ચાલ્‍યું. દિલ્‍લીમાં ગાદી માટે કાવાદાવા ચાલતા હતા ત્‍યારે ગુજરાતના સૂબા ઝફરખાંએ દિલ્‍લીનું આધિપત્‍ય ફગાવી દીધું અને ગુજરાતના પ્રથમ સુલતાન તરીકે મુઝફ્ફર શાહ નામ ધારણ કર્યું. મુઝફ્ફર શાહના ઉત્તરાધિકારી તેમના પૌત્ર અહમદ શાહે ઈ. સ. 1411 માં સાબરમતી નદીના તીરે અમદાવાદનો પાયો નાખ્‍યો. અમદાવાદ વસ્‍યું એટલે કર્ણાવતીના લોકો ત્‍યાં આવીને વસ્‍યા. પાટણની વસ્‍તી ઓછી થવા લાગી. અમદાવાદ વધવા લાગ્‍યું. કાંકરિયા તળાવ અહમદ શાહના દીકરા કુતુબુદ્દીને બંધાવ્‍યું. ઈ. સ. 1442 માં અહમદ શાહ મરણ પામ્‍યો. અહમદ શાહનો પૌત્ર મહંમદ શાહ પહેલો ઇતિહાસમાં મહંમદ બેગડા તરીકે પ્રસિદ્ધ થયો. મહંમદ બેગડાએ ચાંપાનેર અને જૂનાગઢ એમ બે ગઢ જીત્‍યા હતા. તેણે વાત્રકને કાંઠે મહેમદાવાદ શહેર વસાવ્‍યું. ત્‍યાં નદીના કાંઠે ભમ્‍મરિયો કૂવો અને ચાંદા – સૂરજનો મહેલ બંધાવ્‍યો. નરસિંહ મહેતા આ સમય દરમિયાન થઈ ગયા. વિખ્‍યાત સંત શાહઆલમની શુભેચ્‍છાઓ અને સલાહ બેગડાને મળ્યાં. મહંમદ બેગડાનો દીકરો સુલતાન મુઝફ્ફર બીજો સંત સુલતાન હતો.
Bahadur Shah

ગુજરાતનો છેલ્‍લો બાદશાહ બહાદુર શાહ હતો. તેણે માળવા જીત્‍યું અને ચિત્તોડ પર ચઢાઈ કરી. ચિત્તોડની રાણી કર્ણાવતીએ દિલ્‍લીના બાદશાહ હુમાયુને રાખડી મોકલી. હૂમાયુએ ધર્મની બહેનને મદદ મોકલી. બહાદુર શાહ હારીને દીવમાં છુપાયો અને ત્‍યાં જ તેનું મોત થયું. ત્‍યારબાદ ગુજરાત મોગલોના હાથમાં સરી ગયું. અકબરે ગુજરાત જીત્‍યા પછી મોગલ શાહજાદાઓ ગુજરાતના સૂબા તરીકે આવતા. જહાંગીરના શાસન દરમિયાન અંગ્રેજોએ હિંદમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. આના પરિણામે ઈ. સ. 1612 માં અંગ્રેજોએ સુરતમાં પહેલ-વહેલી વેપારી કોઠી નાખી. મોગલ સામ્રાજ્યના અંત ભાગમાં મરાઠા સરદારોએ સુરત , ભરુચ અને અમદાવાદ શહેર પર અનેક આક્રમણો કર્યાં. છત્રપતિ શિવાજીએ સુરત પર બે વખત ( ઈ. સ. 1664 અને 1672 માં) આક્રમણ કર્યું. ગુજરાતના બંદરોએ પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજોનું આગમન થઈ ચૂકયું હતું. અંગ્રેજ લોકો વેપાર સાથે પોતાની લશ્‍કરી તાકાત પણ વધારતા ગયા અને આસાનીથી ગુજરાત કબજે કરી લીધું.

ગુજરાતનો આધુનિક યુગ

Dadabhai Naoroji
ઈ. સ. 1857 માં અંગ્રેજ શાસન સામે શરુ થયેલ આઝાદીના બળવાના પડઘા ગુજરાતમાં પણ પડયા. ગુજરાતમાં નાંદોલ,દાહોદ,ગોધરા,રેવાકાંઠા તથા મહીકાંઠાનો કેટલોક પ્રદેશ ક્રાંતિમાં જોડાયો. ગુજરાતમાં સિપાઈઓએ સૌપ્રથમ અમદાવાદમાં માથું ઊંચક્યું. રાજપીપળા, લુણાવાડા, ડીસા, પાલનપુર, સિરોહી અને ચરોતરમાં બળવો થયો. ગુજરાતમાં ક્રાંતિની આગેવાની લેનાર કોઈ કુશળ નેતા ન હોઈ બળવો વ્‍યાપક બની શકયો. નહીં.
ક્રાંતિ પછી દાદાભાઈ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગ્રત કરવાનું કામ કર્યું. કવિ નર્મદે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ફાળો આપ્‍યો. સ્‍વામી દયાનંદ સરસ્‍વતીએ આર્ય સમાજ પ્રસરાવ્‍યો. સ્‍વામી સહજાનંદે પછાત જાતિઓમાં જાગૃતિ આણી. નર્મદ, દલપતરામ વગેરેએ પ્રજાનું માનસ ઘડવામાં સારી સેવા બજાવી. રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ શરુ કરી.
ઈ. સ. 1885 માં સ્‍થપાયેલી કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાભાઈ નવરોજી અને ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજી ગુજરાતના હતા. ઉપરાંત બીજા ત્રણ ગુજરાતીઓ શ્‍યામજી કૃષ્‍ણવર્મા, સરદારસિંહ રાણા અને માદામ ભીખાઈજી કામાએ પરદેશમાં રહી ભારતની સ્‍વતંત્રતા માટે પ્રયત્‍નો કર્યા. પરંતુ સ્‍વાતંત્ર્યની લડતને નવો જ વળાંક આપનાર ભારતના ભાગ્‍યવિધાતા એવા સપૂત મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્‍મ ઈ. સ. 1869 માં પોરબંદરમાં થયો હતો. ગુજરાતમાં સશસ્‍ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી અંબુભાઈ પુરાણીને મળી હતી. અંબુભાઈએ વ્‍યાયામ પ્રવૃત્તિઓ ઠેરઠેર શરી કરીને સ્‍વરક્ષણની એક નવી જ હવા ઊભી કરી હતી.
ગાંધીજીએ સૌપહેલાં અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્‍થાપ્‍યો. ગાંધીજીથી પ્રભાવિત થઈ સરદાર વલ્‍લભભાઈ વકીલાત છોડીને તેમના કાર્યમાં જોડાયા. પછી મહાદેવભાઈ દેસાઈ પણ જોડાયા. અમદાવાદના મિલ-માલિક શેઠ અંબાલાલ સારાભાઈએ આશ્રમના ખર્ચ માટે સારી એવી મદદ કરેલી. અમદાવાદના મિલમજૂરોના પ્રશ્નોનું પણ ગાંધીજી અને શેઠ અંબાલાલ, તેમના બહેન અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વગેરેની મદદથી સુખદ નિરાકરણ થયું. આ કારણે રાષ્‍ટ્રીય મજદૂર કોંગ્રેસનો જન્‍મ થયો. ભારતનું આ પ્રથમ મજૂર સંચાલન.
ખેડા જિલ્‍લાના ખેડૂતોની મહેસૂલ – ચુકવણી અંગેના પ્રશ્નો અંગે ગાંધીજીની રાહબરી હેઠળ 22 મી માર્ચ, 1918 ના રોજ વિશાળ સંમેલન યોજાયું અને ગુજરાતમાં સત્‍યાગ્રહનો જન્‍મ થયો. આ પ્રસંગે ગુજરાતને ઉત્તમ લોકસેવક રવિશંકર મહારાજ સાંપડ્યા.
ગાંધીજીએ 1917 માં ભરુચનાં ગંગાબહેનને રેટિયો શોધી લાવવા સૂચવ્‍યું. વિજાપુર ગામમાંથી રેંટિયો મળ્યો. પછી શોધ ચાલી પૂણીઓની. આમ, ખાદીનો જન્‍મ થયો.
ઈ. સ. 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્‍થાપના થઈ. ગુજરાતની સત્‍યાગ્રહ લડતોમાં બોરસદ, બારડોલી, દાંડી અને ધરાસણા મુકામે યોજાયેલા સત્‍યાગ્રહો ખૂબ મહત્‍વના રહ્યા. આમાં કાનૂની રાહે લડત આપીને કનૈયાલાલ મુનશીએ પણ મહત્‍વનો ફાળો આપ્‍યો હતો.
12 મી માર્ચ, 1930 ના રોજ સવારે 6.20 કલાકે ‘દાંડીકૂચ‘ સાબરમતી આશ્રમ, અમદાવાદથી શરુ થઈ અને 5 મી એપ્રિલે દાંડી પહોંચીને પૂર્ણ થઈ. 6ઠ્ઠી એ‍પ્રિલે સવારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને નમકનો કાયદો તોડ્યો.
ગુજરાતે 1942 ના ‍‘હિંદ છોડો‘ આંદોલનને બરાબર ઝીલી લીધું. આઝાદી પછી ભારતની ભૂમિ પર અસંખ્‍ય સ્‍વતંત્ર દેશી રાજ્યોને, કેવળ એક જ વર્ષમાં ભારતમાં સમાવી દેવાની ચાણક્યબુદ્ધિ કેવળ સરદાર જેવા વીરલામાં જ હોઈ શકે.

ગુજરાત : વિરાટ ઈતિહાસની કેટલીક નિર્ણાયક ઘટનાઓ

 ગુજરાતની સુવર્ણજ્યંતિના સ્વર્ણિમ વર્ષે અતીતના વિરાટ વૈભવ,ઈતિહાસની કેટલીક નિર્ણાયક ઘટનાઓ
•પ્રાગ્ – ઈતિહાસના અવશેષો પાલણપુર, દાંતા, ઈડર પાસેથી મળે છે. •૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વર્ષો પહેલાં હથિયારધારી મનુષ્યા દેખાયો. •૫૦૦૦ વર્ષ પહેલાંની માનવ વસતિના અવશેષો લાંઘણજમાં મળ્યા. •ઈ. સ. પૂર્વે ૩૭૦૦-૨૫૦૦માં સિંધુ ખીણના દીર્ઘ કપાળ ધરાવતા મનુષ્યો ગુજરાત તરફ દોરાયા. •ગુજરાતનો વેપાર ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષનો ! ઇજિપ્ત્ની કબરોમાંથી ગુજરાતની મલમલ અને ગળી મળ્યાં તેનાં પ્રમાણ છે.
•ઈ. સ. પૂર્વે ૨૪૦૦માં તો ખંભાતના મણિયારાઓએ પત્થરનાં સાધનો વિકસિત કર્યા. લોથલ પ્રાચીન મહા-નગર અને મહા-બંદરગાહ બન્યું, તે ઈ.સ. પૂર્વે ત્રીજી શતાબ્દીના અંતમાં. પછી તેને વારંવાર સુનામીનો, નદીનાં પૂરનો પ્રલય સહન કરવાનો વારો આવ્યો. એક વાર ઈ.સ. પૂર્વે ૨૦૨૦માં, બીજી વાર ઈ.સ. પૂર્વે ૨૨૦૦માં અને ત્રીજીવાર ઈ. સ. પૂર્વે ૨૦૦૦માં લોથલ પાણી તળે ડૂબી ગયું : દરેક વખતે તેણે વિનાશથી ડર્યા વિના પુન:નિર્માણ કર્યું !
•ઈ.સ. પૂર્વે ૧૯૦૦માં રંગપુરની હડપ્પા-નગરી ડૂબી.
•ઈ. સ. પૂર્વે ૧૦૦૦માં, નગરા, ટીંબરવા, ભરૂચ, કામરેજ જેવાં ગામો લોહ નિર્માણમાં ખ્યાત થયાં.
•ઈ. સ. પૂર્વેનાં હજાર વર્ષ દરમિયાન ગુજરાતમાં શાર્યાત, ભૃગુ, હૈદય....અને અંતે મથુરાના યાદવો આવ્યા. શ્રીકૃષ્ણાની સુવર્ણ દ્વારિકા વિશાળ પ્રદેશની રાજધાની બની.
•ઈ.સ. પૂર્વે ૯૦૦ માં શ્રીકૃષ્ણયનો દેહોત્સર્ગ થયો.
•ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં વૈયાકરણી પાણિની ‘સૌરાષ્ટિકા નારી‘નાં ઉચ્ચારણોની નોંધ લે છે. કૌટિલ્યે પણ ‘સુરાષ્ટ્ર ‘ના ક્ષત્રિયો વિશે ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં ‘અર્થશાસ્ત્ર‘માં લખ્યું.
•ઈ.સ. પૂર્વે ૩૨૦માં ગિરનારની તળેટીમાં વિશાળ સુદર્શન તળાવ બંધાયું. શતરંજ-ચતુરંગ રમત શરૂ થઈ. •ઈ.સ. પૂર્વે ૨૩૭માં અશોક સમ્રાટનો પ્રાકૃત શાસન લેખ મૂકાયો.
•ઈ.સ. પૂર્વે ૨૨૯-૨૨૦ સિંહલ (શ્રીલંકા)ની રાજકન્યા સુદર્શનાએ ભરૂચમાં ‘શકુનિકા વિહાર‘ બંધાવ્યો.
•ઈ. સ. પૂર્વે ૨૦૦માં, અરબસ્તાન અને સિલોનના બંદરગાહો પૂરેપૂરા ગુજરાતના લોકોના હાથમાં હતા.
•ઈ. સ. પૂર્વે ૧૮૫માં ગ્રીક અને ઈ. સ. પૂર્વે ૧૫૦ થી ૧૦૦ સુધીમાં શક, કુશાણ, પાર્થિયન, વગેરે ચડી આવ્યા. •ઈ. સ. પૂર્વે ૮૩માં પ્રાચીન શક સંવત પ્રચલિત થયો.
•ઈ. સ. પૂર્વે ૫૬: વિક્રમ સંવત શરૂ થયો.
•‘પેરિપ્લેસ‘ના લેખકે જણાવ્યું કે કચ્છ સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં વહાણવટાનું વ્યાપક ખેડાણ હતું. (ઈ.સ.ની પહેલી સદીની આ નોંધ છે.)
•ઈ.સ. ૧૫૦ ગુજરાતમાં ગદ્યનો જૂનામાં જૂનો નમુનો, રુદ્રદામાનો શિલાલેખ. (જૂનાગઢ-ગિરનાર) મહાભયાનક પૂરમાં સુદર્શન તળાવ તૂટ્યું તે રુદ્રદામને ફરી બંધાવ્યું.
•ઈ. સ. ૧૬૬-૬૭ ગુપ્તુ સંવતનો પ્રારંભ થયો.
•ઈ. સ. ૨૦૦ દ્વારિકાની રાણી ધીરાદેવીએ રુદ્રદામા સામે પડકાર ફેંક્યો, છેવટે સમજુતિ થઈ. મીરાની જેમ દ્વારિકાની ધીરોનેય યાદ કરવી રહી !
•ઈ. સ. ૨૪૪-૪૫ કલચુરિ સંવત શરૂ થયો.
•ઈ. સ. ૩૦૦માં વલભીપુરમાં આર્ય નાગાર્જુને આંતરરાષ્ટ્રીય ધર્મપરિષદ બોલાવી.
•૧૨ ઓક્ટોબર, ૩૧૮ : વલભી સંવત (ગુજરાતના પોતાના શાસક)ની શરૂઆત વિક્રમ સંવત ૩૭૫, કાર્તિક શુકલ પૂર્ણિમા.
•ચંદ્રગુપ્તક વિક્રમાદિત્યના ધર્માધ્યક્ષ હરિસ્વામીના ગુરુ સ્કંદસ્વામી, વલભીપુરના નિવાસી હતા. (ઈ. સ. ૩૭૬) •શિલાદિત્યે (વલ્લભીપુર) શત્રુંજ્ય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો, અને ધનેસ્વર સૂરિએ ‘શત્રુંજ્ય માહાત્મ્ય‘ ગ્રંથ લખ્યો. (ઈ.સ. ૩૯૧)
•ઈ. સ. ૪૦૦માં સૌરાષ્ટ્ર.ના વેપારીએ કૌસાંબીમાં બૌદ્ધ સ્તૂપ બંધાવ્યો.
•મૈત્રકોએ વલભીપુરને રાજધાની બનાવી. (ઈ. સ. ૪૭૦)
•ગુર્જરો આવ્યા પાંચમી સદીની છેલ્લી પચ્ચીસી અથવા છઠ્ઠી સદીની પહેલી પચ્ચીસીમાં. ગુર્જરો આવ્યા પછી મૈત્રકોએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું.ઈ. સ. ૬૦૩માં જીવાની મુલાકાતે અહીંના રાજવી પુત્ર ગયા અને ત્યાં વસવાટ કર્યો. ઈ.સ. ૬૨૨થી હીજરી સનનો પ્રારંભ થયો.
•ઈ. સ. ૬૪૦માં ચીની યાત્રિક હ્યુએન ત્સાંગ મહારાષ્ટ્રંથી નર્મદા નદી ઓળંગીને ભરુકચ્છ (ભરુચ) આવ્યો
•ઈ. સ. ૭૧૧માં આરબ સરદાર મોહમ્મદ-બિન-કાસિમે સિંધ પર કબ્જો કર્યો. ઈ. સ. ૭૧૭ એટલે કે યઝદગદી ૮૫, પારસીઓએ ભારતમાં પગ મૂક્યો, (શ્રાવણ સુદ ૯, શુક્રવાર વિ. સં. ૭૭૨).
•ઈ. સ. ૭૨૧માં અરબી સૈન્યને શ્રી વલ્લભ નરેન્દ્ર એટલે કે ચાલુક્ય રાજવી પુલકેસીએ ભીષણ સંગ્રામ કરીને મારી હટાવ્યું, ગુજરાતને બચાવી� લીધું.
•વિ. સ. ૮૦૨માં અણહિલપુર સ્થપાયું અને પછીથી લાંબા સમય સુધી રાજધાની રહ્યું. અષાઢ સુદ ૩, શનિવાર, સંવત ૮૦૨ના પાટણની સ્થાપના.
•ઈ. સ. ૭૮૮-૮૨૦ વચ્ચે આદિ શંકર ગુજરાત આવે છે. દ્વારકાધીશ દેવાલયનો જિર્ણોદ્ધાર કરે છે. આદ્યશક્તિની સ્થાપના તેમના હાથે થાય છે.
•ગાંભુ નામે ઈ. સ. ૮૯૯ મુનિ પાર્શ્વમુનિએ ‘યતિ પ્રતિક્રમણ સૂત્ર‘ અને ‘શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર‘ રચ્યાં.
• ઈ. સ. ૯૬૧ થી ૧૨૯૨ સુધીમાં અણહિલવાડ શાસનના આમંત્રણથી ઉત્તર ભારતમાંથી� બ્રાહ્મણો ગુજરાતમાં આવીને સ્થાયી થયા.
•ઈ. સ. ૧૦૧૭-૧૦૩૭ દરમિયાન શ્રી વલ્લભાચાર્ય એ દ્વારિકાની યાત્રા કરી.
•ઈ. સ. ૧૦૨૫ માં મહમૂદ ગઝનવીએ હથિયાર સજ્યાં, ૧૦૨૬માં હાહાકાર મચાવતો તે સોમનાથ દેવાલય સુધી પહોંચી ગયો. ત્રણ દિવસ આક્રમણ ચાલ્યું. કેટલાક રાજપૂતો અને બ્રાહ્મણોએ સામનો કર્યો.
•૧૧૨૦ ઈ. સ.માં મીનળદેવીએ દ્વારિકાની યાત્રા કરીને જિર્ણોદ્ધાર કર્યો.
•૧૧૬૮ ઈ. સ.માં ભાવ બૃહસ્પતિએ સોમનાથ મંદિરના નવા જિર્ણોદ્ધાર માટે મૂળ મંદિરથી દોઢ ફૂટ ઊંચે જઈને મેરુપ્રાસાદ બનાવડાવ્યો.
•ઈ. સ. ૧૨૪૧માં અમદાવાદથી મહમદશાહે દ્વારિકાધીશ મંદિર તોડવા આક્રમણ કર્યું, જે પાંચ બ્રાહ્મણો – વીરજી, કરસન, વાલજી, દેવજી, નથુ ઠાકરે-સામનો કર્યો, તેમની સમાધિ, દ્વારિકામાં મંદિરથી થોડેક દૂર છે. ‘પંચવીર‘ને સ્થાને હવે ‘પંચપીર‘ છે ! આ અજંપા ભર્યા વર્ષો અને તે પછી મુઘલ-બ્રિટિશ કાળ દરમિયાન પણ ગુજરાત અને ગુજરાતીઓ અસ્તિત્વની લડાઈ લડતાં રહ્યાં. અને આજે ગુજરાત અર્ધશતાબ્દી ઉજવવા તરફ જઇ રહ્યું છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

વર્તમાન ગુજરાત

ગુજરાત રાજ્યની સ્થાપના 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે કરવામા આવી હતી. હાલ ગુજરાતની રાજ્ધાની ગાંધીનગર છે. સમગ્ર રાજ્યને, વહીવટી સરળતા માટે 25 જીલ્લાઓ, 226 તાલુકાઓ, 18618 ગામો અને 242 શહેરો ત્થા શહેરી વિસ્તારોમા વહેચી શકાય.
ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર 1.96 લાખ ચોરસ કિ.મી. છે, જે ભારતના વિસ્તારના 6.19% જેટલો છે.
ગુજરાતની વસ્તિ હાલમા લગભગ સાડા પાંચ કરોડ છે.
ગુજરાત ઉપરાંત ભારતમા મહારાષ્ટ્ર, અને વિદેશમા અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, અને આફ્રિકા સહિત લગભગ પચાસ લાખ ગુજરાતી ગુજરાત બહાર વસે છે.
ગુજરાત પાસે ભારતભરનો સૌથી લાંબો દરિયા કિનારો છે, જે લગભગ 1600 કિ.મી. છે.
ગુજરાતની પ્રજા સાહસિક હોય, મુખ્યત્વે વ્યાપાર અર્થે વિશ્વના ખૂણે-ખૂણે ફેલાયેલી છે.
ભારતભરમા ગુજરાતની વસ્તિ 5%, ભૌગોલિક ભાગ 6%હોવા છતા, ગુજરાતનો ફાળો રાષ્ટ્રીય રોકાણમા 16%, રાષ્ટ્રીય ખર્ચ મા 10%, એક્સ્પોર્ટમા 16% અને સ્ટોક માકેટના માર્કેટ કેપમા 30% નો છે.
ગુજરાતનો રાષ્ટ્રીય વિકાસદર છેલ્લા પાંચ વર્ષમા 12-13% છે જે રાષ્ટ્રીય વિકાસદર 9% થી વધુ છે.
ભારતભરમા સૌ પ્રથમ પ્રાઇવેટ પોર્ટ ગુજરાતમા આવેલ છે. હાલમા પીપાવાવ અને મુંદ્રા પોર્ટ ધમ-ધમે છે.
ભારતભરમા સૌથી વધુ એરપોર્ટ [11] ગુજરાતમા છે, ઉપરાંત અમદાવાદમા આંતર- રાષ્ટ્રીય એરપોર્ટ આવેલ છે.
વિશ્વભરમા સૌથી મોટી ગ્રાસરુટ રીફાઇનરી જામનગર જીલ્લામા કાર્યરત છે.

Saturday, April 28, 2012

भगत सिंह के खिलाफ गवाही देने वाले को सम्मान देने की तैयारी

भगत सिंह के खिलाफ गवाही देने वाले को सम्मान देने की तैयारी 

  20 July 2011 

 शहीद-ए-आज़म भगत सिंह के बलिदान को शायद ही कोई भुला सकता है। आज भी देश का बच्चा-बच्चा उनका नाम इज्जत और फख्र के साथ लेता है, लेकिन दिल्ली सरकार उन के खिलाफ गवाही देने वाले एक भारतीय को मरणोपरांत ऐसा सम्मान देने की तैयारी में है जिससे उसे सदियों नहीं भुलाया जा सकेगा। यह शख्स कोई और नहीं, बल्कि औरतों के विषय में भौंडा लेखन कर शोहरत हासिल करने वाले लेखक खुशवंत सिंह का पिता ‘सर’ शोभा सिंह है और दिल्ली सरकार विंडसर प्लेस का नाम उसके नाम पर करने का प्रस्ताव ला रही है।


भारत की आजादी के इतिहास को जिन अमर शहीदों के रक्त से लिखा गया है, जिन शूरवीरों के बलिदान ने भारतीय जन-मानस को सर्वाधिक उद्वेलित किया है, जिन्होंने अपनी रणनीति से साम्राज्यवादियों को लोहे के चने चबवाए हैं, जिन्होंने परतन्त्रता की बेड़ियों को छिन्न-भिन्न कर स्वतंत्रता का मार्ग प्रशस्त किया है तथा जिन पर जन्मभूमि को गर्व है, उनमें से एक थे — भगत सिंह। यहां तक कि जवाहरलाल नेहरू ने भी अपनी आत्मकथा में यह वर्णन किया है– भगत सिंह एक प्रतीक बन गया। सैण्डर्स के कत्ल का कार्य तो भुला दिया गया लेकिन चिह्न शेष बना रहा और कुछ ही माह में पंजाब का प्रत्येक गांव और नगर तथा बहुत कुछ उत्तरी भारत उसके नाम से गूंज उठा। उसके बारे में बहुत से गीतों की रचना हुई और इस प्रकार उसे जो लोकप्रियता प्राप्त हुई वह आश्चर्यचकित कर देने वाली थी।
जब दिल्ली में भगत सिंह पर अंग्रेजों की अदालत में मुकद्दमा चला तो भगत सिंह के खिलाफ गवाही देने को कोई तैयार नहीं हो रहा था। बड़ी मुश्किल से अंग्रेजों ने दो लोगों को गवाह बनने पर राजी कर लिया। इनमें से एक था शादी लाल और दूसरा था शोभा सिंह। मुकद्दमे में भगत सिंह को उनके दो साथियों समेत फांसी की सजा मिली। इधर दोनों को वतन से की गई इस गद्दारी का इनाम भी मिला। दोनों को न सिर्फ सर की उपाधि दी गई बल्कि और भी कई दूसरे फायदे मिले। शोभा सिंह को दिल्ली में बेशुमार दौलत और करोड़ों के सरकारी निर्माण कार्यों के ठेके मिले जबकि शादी लाल को बागपत के नजदीक अपार संपत्ति मिली। आज भी श्यामली में शादी लाल के वंशजों के पास चीनी मिल और शराब कारखाना है। यह अलग बात है कि शादी लाल को गांव वालों का ऐसा तिरस्कार झेलना पड़ा कि उसके मरने पर किसी भी दुकानदार ने अपनी दुकान से कफन का कपड़ा भी नहीं दिया। शादी लाल के लड़के उसका कफ़न दिल्ली से खरीद कर लाए तब जाकर उसका अंतिम संस्कार हो पाया था।
शोभा सिंह अपने साथी के मुकाबले खुशनसीब रहा। उसे और उसके पिता सुजान सिंह (जिसके नाम पर सुजान सिंह पार्क है) को राजधानी दिल्ली में हजारों एकड़ जमीन मिली और खूब पैसा भी। उसके बेटे खुशवंत सिंह ने शौकिया तौर पर पत्रकारिता शुरू कर दी और बड़ी-बड़ी हस्तियों से संबंध बनाना शुरू कर दिया। सर सोभा सिंह के नाम से एक चैरिटबल ट्रस्ट भी बन गया जो अस्पतालों और दूसरी जगहों पर धर्मशालाएं आदि बनवाता तथा मैनेज करता है। आज दिल्ली के कनॉट प्लेस के पास बाराखंबा रोड पर जिस स्कूल को मॉडर्न स्कूल कहते हैं वह शोभा सिंह की जमीन पर ही है और उसे सर शोभा सिंह स्कूल के नाम से जाना जाता था। खुशवंत सिंह ने अपने संपर्कों का इस्तेमाल कर अपने पिता को एक देश भक्त और दूरद्रष्टा निर्माता साबित करने का भरसक कोशिश की।
खुशवंत सिंह ने खुद को इतिहासकार भी साबित करने की कोशिश की और कई घटनाओं की अपने ढंग से व्याख्या भी की। खुशवंत सिंह ने भी माना है कि उसका पिता शोभा सिंह 8 अप्रैल 1929 को उस वक्त सेंट्रल असेंबली मे मौजूद था जहां भगत सिंह और उनके साथियों ने धुएं वाला बम फेका था। बकौल खुशवंत सिह, बाद में शोभा सिंह ने यह गवाही तो दी, लेकिन इसके कारण भगत सिंह को फांसी नहीं हुई। शोभा सिंह 1978 तक जिंदा रहा और दिल्ली की हर छोटे बड़े आयोजन में बाकायदा आमंत्रित अतिथि की हैसियत से जाता था। हालांकि उसे कई जगह अपमानित भी होना पड़ा लेकिन उसने या उसके परिवार ने कभी इसकी फिक्र नहीं की। खुशवंत सिंह का ट्रस्ट हर साल सर शोभा सिंह मेमोरियल लेक्चर भी आयोजित करवाता है जिसमे बड़े-बड़े नेता और लेखक अपने विचार रखने आते हैं, बिना शोभा सिंह की असलियत जाने (य़ा फिर जानबूझ कर अनजान बने) उसकी तस्वीर पर फूल माला चढ़ा आते हैं।
अब प्रधानमंत्री मनमोहन सिंह और खुशवंत सिंह की नज़दीकियों का ही असर कहा जाए कि दोनों एक दूसरे की तारीफ में जुटे हैं। प्रधानमंत्री ने बाकायदा पत्र लिख कर दिल्ली की मुख्यमंत्री शीला दीक्षित से अनुरोध किया है कि कनॉट प्लेस के पास जनपथ पर बने विंडसर प्लेस नाम के चौराहे (जहां ली मेरीडियन, जनपथ और कनिष्क से शांग्रीला बने तीन पांच सितारा होटल हैं) का नाम सर शोभा सिंह के नाम पर कर दिया जाए। अब देखना है कि एक गद्दार का यह महिमामंडन कब और कैसे होता है।

 

राओल विंची:राहुल गाँधी-THE HIDDEN TRUTH CONGRESS

अस्वीकरण (DISCLAIMER):
मैं किसी राजनैतिक पार्टी का समर्थन नहीं करता हूँ. 
जो मायावती ने किया, मैं उसका भी समर्थन भी नहीं करता हूँ .  
 पर जब मैंने उत्तर प्रदेश में हो रहे किसान आन्दोलन पर राहुल गाँधी की पाखण्ड भरी टिप्पणी सुनी,  तब मुझे बहुत बुरा लगा.

राहुल गाँधी: "उत्तर प्रदेश  में जो कुछ हुआ उसे देखकर मुझे अपने आपको भारतीय कहने में शर्म आती है."


यू. पी. के लिए शर्मिन्दा होने की इतनी भी क्या जल्दी है?
यू. पी. के लिए शर्मिन्दा होने की इतनी भी क्या जल्दी है? आज़ादी के पहले से लेकर आज़ादी के बाद तक, 1939 से 1989 तक ( इक्का दुक्का अन्य सरकारों और आपातकाल को छोड़कर जो आपकी  दादी माँ इंदिरा गाँधी की सौगात थी), कांग्रेस ने इस देश पर ज़्यादातर समय तक राज किया है.
भारत के 14 में से 8 प्रधानमन्त्री यू पी से थे, 8 में से 6 प्रधानमन्त्री कांग्रेस से थे...
आपकी पार्टी के पास कम से कम आधी शताब्दी और आधे से ज्यादा प्रधानमंत्री थे देश का  निर्माण  करने  के लिए...
मुलायम सिंह जैसे लोग मुख्यमंत्री सिर्फ इसलिए बने क्योंकि आपकी पार्टी राज्य में अपने काम-काज को लेकर 'गांधीवादी' सिर्फ कागजों पर थी. अगर आप थोड़ा ध्यान दें तो शायद आपको यह अहसास होगा कि यू पी की अभी की अराजकता वाली हालत कांग्रेस के लगभग 50 साल तक रहे गरिमामय शासन का ही नतीजा है.
तो  राहुल बाबू.....यू. पी. के लिए शर्मिन्दा होने की इतनी भी क्या जल्दी है? मायावती तो सिर्फ उसी 'जमीन अधिशासन विधेयक' का इस्तेमाल कर रही है जिसका आपकी कांग्रेस ने किसानों को लूटने के लिए कई बार इस्तेमाल किया है.
आपकी पार्टी ने इस विधेयक को तब क्यों नहीं बदला जब वो शासन में इतने लम्बे समय तक थी?
मैं मायावती के काम को समर्थन नहीं दे रहा...
लेकिन आपकी पार्टी द्वारा किये जाने वाले काम और आपकी टिप्पणी आपकी 'नीयत' और 'विश्वसनीयता' पर भी सवाल खड़े करती है.

अगर आप वास्तव में शर्मिन्दा होना चाहते हैं
घबराइये मत, मैं आपको शर्मिन्दा होने के कई कारण देने वाला हूँ...
अगर आप वास्तव में शर्मिन्दा होना चाहते हैं!
  • पहले तो आप प्रणव मुखर्जी से पूछिए कि वो स्विस बैंकों में अकाउंट्स रखने वालों के बारे में सूचना क्यों  नहीं दे रहे...
  • अपनी माँ से पूछिए कि  74 ,000 करोड़ के  कर चोरी के मामले में हसन अली के खिलाफ जांच कौन रोक रहा है. 
  • नवम्बर 1999 में राजीव गांधी के गुप्त बैंक खाते में 2 .5 बिलियन स्विस फ्रांक (2.2 बिलियन डॉलर)  थे   (ANNEXURE 10 देखें)
  • उनकी मृत्यु के बाद सोनिया गांधी इस पैसे की एकमात्र हकदार थीं. यह तो 1991 की बात है, सिर्फ उन्हें पता है अब इसमें कितने पैसे हैं. कहीं ऐसा तो नहीं कि इसी कारण से भारत सरकार स्विस बैंकों में अकाउंट्स रखने वालों के नाम नहीं दे रही?
  • उनसे जाकर पूछिए, 2G घोटाले में 60 % हिस्सा  किसे मिला?
  • कलमाडी पर कुछ सैकडे करोड़ रुपयों का इलज़ाम है. कॉमनवेल्थ गेम्स के बाकी पैसे किसकी जेब में गए?
  • प्रफुल पटेल से पूछिए किसने इन्डियन एयरलाइन्स की हालत खराब की. एयर इंडिया ने  लाभकारी रूट्स को क्यूँ छोड़ा?
  • हम टैक्स भरने वाले एयर इंडिया के नुकसान को क्यों भरें?
  • जब आप एक एयर लाइन प्रोपर्टी नहीं चला सकते, देश कैसे चलाएंगे?
  • मनमोहन सिंह से पूछिए. वो इतने समय से शांत क्यों  हैं?
  • लोग कहते हैं वो इमानदार हैं. उनकी इमानदारी किसकी तरफ है - देश की ओर या एक व्यक्ति विशेष  की ओर?
  • सी बी आई ने रिजर्व बैंक ऑफ़ इंडिया पर छापा मारा और उसे 500 एवं 1000 के नोटों की भारतीय  नकली मुद्राओं का ज़खीरा मिला. वो भी रिजर्व बैंक ऑफ़ इंडिया में?
  • भारत सरकार इस पर चुप क्यों है?
  • तो फिर इस बढ़ती मुद्रास्फीती का कारण है क्या - वाणिज्य या राजनीति ? ( इकोनोमिक्स या पोलिटिक्स )
  • भोपाल गैस ट्रेजेडी  के गुनाहगार अभी तक खुले आम घूम रहे हैं. कौन है इसका जिम्मेवार? (इसमें 20,000 लोग मारे गए थे)
  • 1984 में सिखों की सामूहिक ह्त्या हुई. वो भी सरकार के समर्थन से. किसने यह करवाया?
  • 1976 -77 की इमरजेंसी के बारे में पढ़ना मत भूलिए. जब हाई कोर्ट ने इंदिरा गांधी के लोकसभा चुनाव में चयन को अवैध ठहराया, उन्होंने कैसे देश को इमरजेंसी में धकेल दिया. (ज़ाहिर है कि  उनके मन में भी लोकतंत्रन्यायपालिका और स्वतंत्र प्रेस के लिए तहे दिल से इज्ज़त थी.)
जवाब तो आप जान ही गए होंगे.
    पर मेरा प्रश्न है कि मायावती और उनके परिवार व पार्टी पर फैसला करने में दुहरे मापदंड का इस्तेमाल क्यों ?
  • मैं मायावती की निंदा करता हूँ. पर राहुलजी, आप सिर्फ उनके लिए शर्मिन्दा क्यों होते हैं?
  • अपने करीबियों के लिए इतनी नरमी बरतने की क्या ज़रुरत है? देश को खस्ताहाल में लाने में उनका योगदान कोई कम तो नहीं है.
  • आप किसानों से उनकी ज़मीन लिए जाने की निंदा करते हैं. ज़रा बताइये कि आपकी पार्टी के शासनकाल  में विदर्भ में कितने किसानों ने खुदकुशी की. उसके लिए आपको शर्मिन्दगी नहीं होती?

72 ,000 करोड़ के लोन की माफी
  • आपकी पार्टी ने किसानों का 72 ,000 करोड़ का लोन माफ़ किया. पर वो तो किसानों तक पहुंचा भी नहीं.
  • आपने अपनी सरकार द्वारा निर्धारित नीतियों को लागू करने पर ध्यान तो दिया नहीं, पर अपनी सुन्दर छवि बनाने के लिए हम पर किसानों के साथ भोजन करते हुए खुद की तस्वीर मीडिया में छपवाते रहते हैं.
  • आप शर्मिन्दा होना चाहते हैं ना! तो इस बात के लिए शर्मिन्दा होइए कि आपकी पार्टी ने लोगों का पैसा (72 ,000 करोड़) सरकार की तिजोरी से खर्च करने के लिए लिया और पूरी तरह बर्बाद कर दिया..

केवल इस गिरफ्तारी पर इतना हल्ला क्यों?
  • राहुलजी , सितम्बर 2001 में आप एफ बी आई द्वारा बोस्टन एयरपोर्ट पर गिरफ्तार किये गए थे.
  • आपके पास नकद में $ 1 ,60 ,000 मिले  थे . आपने अभी तक जवाब नहीं दिया आप इतना सारा पैसा क्यों ले जा रहे थे.
  • संयोग से आप अपनी कोलंबियन गर्लफ्रेंड और  एक कथित रूप से ड्रग माफिया सरगना की बेटी, वेरोनिक कार्टेली,के साथ 9 घंटों तक एयरपोर्ट पर रोककर रखे गए थे.
  • बाद में प्रधानमंत्री श्री वाजपेयी के हस्तक्षेप पर आपको छोड़ा गया. एफ बी आई ने अमेरीका में FIR जैसी शिकायत दर्ज करके आपको जाने दिया.
  • जब सूचना के अधिकार का प्रयोग करते हुए FBI से आपकी गिरफ्तारी के कारणों के बारे में सूचना माँगी गयी तो   FBI ने आपसे 'कोई आपत्ति नहीं' का सर्टिफिकेट माँगा.
  • आपने तो कभी जवाब ही नहीं दिया.
  • यह गिरफ्तारी न अखबारों की हेडलाइन बनी ना न्यूज चैनलों पर ब्रेकिंग न्यूज. आपको खुद ही मीडिया के पास जाना चाहिए था और बोलना चाहिए था : "मुझे खुद को भारतीय कहते हुए शर्म आती है."
  • कहीं ऐसा तो नहीं कि आप सिर्फ दिखावटी गिरफ्तारियों (उत्तर प्रदेश) पर बवाल मचाते हैं और वास्तविक गिरफ्तारियों (बोस्टन) को कूड़े के डब्बे में डाल देते हैं?
 बताइये!!!
खैर, अगर आप और शर्मिन्दा महसूस करना चाहते हैं तो पढ़ते जाइए...


2004 में आपकी माँ द्वारा प्रधानमंत्री पद के तथाकथित त्याग के बारे में.
  • नागरिक अधिनियम के एक प्रावधान के अनुसार...एक विदेशी नागरिक अगर भारत का नागरिक बन जाता है तो उस पर वही नियम-क़ानून लागू होंगे जो एक भारतीय नागरिक के इटली के नागरिक बन जाने पर लागू होते हैं.

  • (Principle of Reciprocity पर आधारित शर्त)
[ANNEXURE 1&2 पढ़ें]

  • जिस तरह आप इटली में प्रधानमंत्री नहीं बन सकते अगर आप वहाँ पैदा नहीं हुए
  • ठीक उसी तरह आप भारत में प्रधानमंत्री नहीं बन सकते अगर आप यहाँ पैदा नहीं हुए!

  • डॉ. सुब्रमण्यम स्वामी (2G का खुलासा करने वाले) ने भारत के राष्ट्रपति का ध्यान इस बात पर दिलाते हुए एक पत्र भेजा.  [ANNEXURE 3 में उस पत्र को पढ़ें]
  • 17 मई 2004 को शाम 3 :30 बजे भारत के राष्ट्रपति ने इस सम्बन्ध में एक पत्र सोनिया गांधी को भेजा.
  • शपथ ग्रहण समारोह उसी दिन शाम 5 बजे होना था.
  • तब लाज बचाने के लिए अंतिम पल में मनमोहन सिंह को लाया गया.
  • सोनियाजी द्वारा किया गया  त्याग महज एक नौटंकी था. 
  • क्योंकि सच तो यह है कि सोनियाजी ने अलग अलग सांसदों द्वारा हस्ताक्षर किये गए 340 पत्र राष्ट्रपति कलाम को भेजे थे, जिनमें खुद के प्रधानमन्त्री बनने की योग्यता की वकालत की गयी थी.
उनमें से एक पत्र में लिखा था - मैं, सोनिया गांधी, राय बरेली से चयनित सदस्या, सोनिया गांधी की प्रधानमंत्री पद के लिए प्रस्ताव रखती हूँ.
  तो स्पष्ट है कि प्रधानमंत्री तो वह बनना चाहती थीं  जब तक उन्हें संवैधानिक प्रावधानों का पता नहीं था.
  • गौरतलब यह कि उन्होंने कोई त्याग नहीं किया, दरअसल वह कानूनन रूप से देश की प्रधानमंती बन ही नहीं सकती थीं.
  • राहुलजी, आपको इस बात के लिए शर्मिन्दा होना चाहिए. सोनिया जी के पास एक विश्वसनीयता थी वो भी एक झूठ था. 

अब ज़रा अपने बारे में सोचिये
  • आप डोनेशन कोटा पर हार्वर्ड जाते हैं (हिंदुजा भाइयों ने हार्वर्ड को 11 मिलियन डॉलर उसी साल दिए जिस साल राजीव गांधी सत्ता में थे)
  • आप 3 महीने में निकाले जाते हैं/आप 3 महीनों में ड्रॉप आउट हो जाते हैं ( दुर्भाग्य से मनमोहन सिंह उस समय हार्वर्ड के डीन नहीं थे, नहीं तो आपको एक चांस और मिल जाता. पर क्या करें, दुनिया में एक ही मनमोहन सिंह हैं)
  • कुछ स्त्रोतों का कहना है, आपको राजीव गांधी की ह्त्या के कारण ड्रॉप आउट करना पडा.
  • शायद ऐसा हो. लेकिन फिर आप हार्वर्ड से अर्थशास्त्र में मास्टर्स होने का झूठ क्यों बोलते रहे....जब तक कि आपके बायो- डाटा  पर डॉ. सुब्रमण्यम स्वामी (2G का खुलासा करने वाले) ने सवाल नहीं उठाया.
  • सैंट स्टीफेंस  में आप हिन्दी में फेल कर जाते हैं. 
हिन्दी में फेल!!
और आप देश के सबसे बड़े हिंदीभासी राज्य का प्रतिनिधत्व कर रहे हैं?
सोनिया गांधी की शैक्षिक उपलब्धियां
  • सोनिया गांधी ने एक उम्मीदवार के रूप में एक हलफनामा दायर किया है जिसमें लिखा है कि उन्होंने कैम्ब्रिज विश्वविद्यालय से अंग्रेज़ी की पढाई की है.
  • [ANNEXURE-6 7_37a देखें]
  • कैम्ब्रिज विश्वविद्यालय के अनुसार ऐसी कोई छात्रा कभी थी ही नहीं! [ANNEXURE-7_39 देखें]
  •  डॉ. सुब्रमण्यम स्वामी द्वारा एक केस दायर करने पर,उन्होंने अपने हलफनामा से कैम्ब्रिज की बात हटा दी.
  • सोनिया गांधी ने हाई स्कूल तक पास नहीं किया. वो सिर्फ 5 वीं  पास हैं!
  • शिक्षा के मामले में, मामले में वो 2G घोटाले के दूसरे सहयोगी करूणानिधि के बराबर हैं - आप अपनी शिक्षा की नक़ली डिग्री दिखाते हैं; आपकी माँ अपनी शिक्षा की नक़ली डिग्री दिखाती हैं.
  • और फिर आप युवाओं के बीच में आकर बोलते हैं : "हम राजनीति में शिक्षित युवाओं को चाहते हैं."
EC और लोकसभा के स्पीकर को  डॉ. सुब्रमण्यम स्वामी द्वारा भेजे गए पत्र पढ़ें ANNEXURE 7_36 &7_35

  • एक गांधीजी थे, वो दक्षिण अफ्रीका गए, वहाँ अपनी योग्यता से वकील बने, उसे दक्षिण अफ्रीका में सेवा करने के लिए छोड़ा, फिर अपने देश में सेवा करने के लिए...
  • क्यूंकि सच्चाई ये है कि  आप अभी तक राजनीति में नहीं आये हैं. दरअसल आप फैमिली  बिजनेस में आये हैं.
  • पहले राजनीति में आइये. राहुल गाँधी के नाम से नहीं, राओल विन्ची के नाम से चुनाव जीतकर दिखाइये. तब युवाओं और शिक्षित लोगों को राजनीति में आने की सीख दीजिए.
  • और तब तक हमें सचिन पायलट, मिलिंद देवरा और नवीन जिंदल जैसे युवाओं का उदाहरण मत दीजिये जिन्होंने राजनीति  में पदार्पण किया है.
वो राजनीतिज्ञ नहीं हैं. बस राजनीति में किसी तरह आ गए हैं.
  • ठीक उसी तरह जैसे अभिषेक बच्चन और कई स्टारपुत्र जो अभिनेता नहीं है, बस अभिनय में किसी तरह आ गए हैं (कारण सभी जानते हैं)
  • इसलिए बड़ी मेहरबानी होगी अगर आप युवाओं को राजनीति में आने की सीख देना  बंद करें जब तक खुद में थोड़ी काबिलियत ना आ जाए..

हम राजनीति में क्यों नहीं आ सकते!
  • राहुल बाबा, थोडा समझो. आपके पूज्य पिताजी के बैंक खाते (स्विस) में 10,000 करोड़ रुपये थे  जब वो स्वर्गवासी हुए.
  • सामान्य युवाओं को ज़िंदगी जीने के लिए वर्क करना पड़ता है.आपके परिवार को बस थोड़ा नेटवर्क करना पड़ता है.
  • अगर हमारे पिता ने हमारे लिए हज़ारों करोड़ रुपए छोड़े होते तो शायद हम भी राजनीति में आने की सोचते...
  • लेकिन हमें काम करना पड़ता है. सिर्फ अपने लिए नहीं, आपके लिए भी. ताकि हमारी कमाई का 30% हिस्सा टैक्स के रूप में सरकार के पास जाए जो आपके स्विस बैंक और अन्य व्यक्तिगत बैंक खातों में पहुँचाया जा सके.
  • इसलिए प्यारे राहुल, बुरा ना मानो अगर युवा राजनीति में नहीं आ पाते. हम आपके चुनाव अभियानों और गाँवों में हैलीकॉप्टर यात्राओं के लिए भरपूर योगदान दे रहे हैं.
  • आप जैसे नेताओं बनाम राजकुमारों को  पालने के लिए किसी को तो कमाना पडेगा, खून पसीना एक करना पडेगा.

कोई आश्चर्य नहीं आप गांधी नहीं, सिर्फ नाम के गांधी हैं!
  • एयर इंडिया, KG गैस डिविजन, 2G, CWG, स्विस बैंक खातों की जानकारियाँ...हसन अली, KGB.अनगिनत उदाहरण हैं आपके परिवार के कारनामों के. 
  • उसके बाद सोनिया गांधी ने नवम्बर 2010 में इलाहाबाद की पार्टी रैली में भ्रष्टाचार के खिलाफ 'जीरो टोलेरेंस' की घोषणा की. पाखण्ड की भी हद है!
आप शर्मिन्दा होना चाहते हैं न!
  • यह सोचकर शर्मिन्दा होइए कि देश का  प्रथम राजनैतिक परिवार  क्या से क्या बन गया है...

...एक पैसा कमाने की शर्मनाक मशीन!


  • कोई आश्चर्य नहीं कि आप अपने रक्त से गांधी नहीं हैं. गाँधी तो बस एक अपनाया हुआ नाम है. आखिरकार इंदिरा ने महात्मा गाँधी के बेटे से शादी नहीं की थी,
  • अगर गाँधी का एक भी जीन आपके DNA में होता तो आप इतनी क्षुद्र महत्त्वाकांक्षा से ग्रस्त  नहीं होते ( सिर्फ पैसा बनाने की महत्त्वाकांक्षा) !

आप सच में शर्मिंदा होना चाहते हैं.
  • यह सोचकर शर्मिन्दा होइए कि आप जैसे तथाकथित गांधियों ने गांधी की विरासत का क्या हाल किया है. 
  • कभी-कभी लगता है शायद गांधी ने अपने नाम का कॉपीराईट कराया होता.
  • फिलहाल मेरी सलाह है कि सोनिया गांधी अपना नाम बदल कर $onia Gandhi कर लें, और आप अपने नाम Rahul/Raul की शुरुआत रुपये के नए सिम्बल से करें.

राओल विंची:
'मुझे खुद को भारतीय कहने में शर्म आती है.
हमें भी आपको भारतीय कहते हुए शर्म आती है.'

उपसंहार:
पोपुलर मीडिया को अपनी बात मनवाने के लिए खरीदा, ब्लैकमेल या नियंत्रित किया जाता है.
मेरा मानना है कि सामाजिक मीडिया अभी भी के लोकतांत्रिक मंच है. (अब वो इसे भी नियंत्रित करने के लिए क़ानून ला रहे हैं!)
तब तक हम ये सवाल पूछते रहें  जब तक जवाब ना मिल जाएं. .
आखिर में हम सब गांधी हैं, क्योंकि हम भी बापू की संतान हैं.

अधिक जानकारी के लिए डॉ. सुब्रमण्यम स्वामी के बारे में पता लगाते रहें. आज उनके कारण 2G घोटाले की जांच हो रही है.
वो एक भूतपूर्व केंद्रीय क़ानून मंत्री हैं.
 लेखक एवं निवेदक:
नितिन गुप्ता (रिवाल्डो)
  


ANNEXURE 3 १५ मई को डॉ. सुब्रमण्यम स्वामी स्वामी द्वारा राष्ट्रपति को दी गयी याचिका
ANNEXURE 7_39 लोक सभा समाहरणालय को सोनिया गांधी का बायो डाटा
ANNEXURE 7 _35 लोक सभा समाहरणालय को सोनिया गांधी का बायो डाटा
ANNEXURE 7 _36 लोक सभा समाहरणालय को सोनिया गांधी का बायो डाटा
 
ANNEXURE 7 _37 लोक सभा समाहरणालय को सोनिया गांधी का बायो डाटा
 
ANNEXURE 1 _01 भारतीय नागरिक एक्ट का सेक्शन-5एवं reciprocity पर ध्यान डालता प्रावधान एवं डॉ. सुब्रमण्यम स्वामी स्वामी द्वारा तात्कालीन उप प्रधान मंत्री आडवानी को लिखा पत्र
 
ANNEXURE 1 _02 भारतीय नागरिक एक्ट का सेक्शन-5एवं reciprocity पर ध्यान डालता प्रावधान एवं डॉ. सुब्रमण्यम स्वामी स्वामी द्वारा तात्कालीन उप प्रधान मंत्री आडवानी को लिखा पत्र
ANNEXURE 1 _03 भारतीय नागरिक एक्ट का सेक्शन-5एवं reciprocity पर ध्यान डालता प्रावधान एवं डॉ. सुब्रमण्यम स्वामी स्वामी द्वारा तात्कालीन उप प्रधान मंत्री आडवानी को लिखा पत्र
ANNEXURE 1 _04 भारतीय नागरिक एक्ट का सेक्शन-5एवं reciprocity पर ध्यान डालता प्रावधान एवं डॉ. सुब्रमण्यम स्वामी स्वामी द्वारा तात्कालीन उप प्रधान मंत्री आडवानी को लिखा पत्र
ANNEXURE 1 _05 भारतीय नागरिक एक्ट का सेक्शन-5एवं reciprocity पर ध्यान डालता प्रावधान एवं डॉ. सुब्रमण्यम स्वामी स्वामी द्वारा तात्कालीन उप प्रधान मंत्री आडवानी को लिखा पत्र
ANNEXURE 1 _06 भारतीय नागरिक एक्ट का सेक्शन-5एवं reciprocity पर ध्यान डालता प्रावधान एवं डॉ. सुब्रमण्यम स्वामी स्वामी द्वारा तात्कालीन उप प्रधान मंत्री आडवानी को लिखा पत्र
ANNEXURE 1 _07 भारतीय नागरिक एक्ट का सेक्शन-5एवं reciprocity पर ध्यान डालता प्रावधान एवं डॉ. सुब्रमण्यम स्वामी स्वामी द्वारा तात्कालीन उप प्रधान मंत्री आडवानी को लिखा पत्र
ANNEXURE 1 _08 भारतीय नागरिक एक्ट का सेक्शन-5एवं reciprocity पर ध्यान डालता प्रावधान एवं डॉ. सुब्रमण्यम स्वामी स्वामी द्वारा तात्कालीन उप प्रधान मंत्री आडवानी को लिखा पत्र
ANNEXURE 1 _09 भारतीय नागरिक एक्ट का सेक्शन-5एवं reciprocity पर ध्यान डालता प्रावधान एवं डॉ. सुब्रमण्यम स्वामी स्वामी द्वारा तात्कालीन उप प्रधान मंत्री आडवानी को लिखा पत्र
 
ANNEXURE 1 _10 भारतीय नागरिक एक्ट का सेक्शन-5एवं reciprocity पर ध्यान डालता प्रावधान एवं डॉ. सुब्रमण्यम स्वामी स्वामी द्वारा तात्कालीन उप प्रधान मंत्री आडवानी को लिखा पत्र
 
ANNEXURE 1 _11 भारतीय नागरिक एक्ट का सेक्शन-5एवं reciprocity पर ध्यान डालता प्रावधान एवं डॉ. सुब्रमण्यम स्वामी स्वामी द्वारा तात्कालीन उप प्रधान मंत्री आडवानी को लिखा पत्र
 
ANNEXURE 1 _12 भारतीय नागरिक एक्ट का सेक्शन-5एवं reciprocity पर ध्यान डालता प्रावधान एवं डॉ. सुब्रमण्यम स्वामी स्वामी द्वारा तात्कालीन उप प्रधान मंत्री आडवानी को लिखा पत्र
 
ANNEXURE 2_13 Constitution Review Commission के सदस्य पी. इ. संगमा द्वारा भारत में जन्मे नागरिकों द्वारा ऊंचे संवैधानिक पदों पर नियुक्ति के ऊपर आलेख: संवैधानिक संशोधन
 
ANNEXURE 2_14 Constitution Review Commission के सदस्य पी. इ. संगमा द्वारा भारत में जन्मे नागरिकों द्वारा ऊंचे संवैधानिक पदों पर नियुक्ति के ऊपर आलेख: संवैधानिक संशोधन
ANNEXURE 2_15 Constitution Review Commission के सदस्य पी. इ. संगमा द्वारा भारत में जन्मे नागरिकों द्वारा ऊंचे संवैधानिक पदों पर नियुक्ति के ऊपर आलेख: संवैधानिक संशोधन
ANNEXURE 2_16 Constitution Review Commission के सदस्य पी. इ. संगमा द्वारा भारत में जन्मे नागरिकों द्वारा ऊंचे संवैधानिक पदों पर नियुक्ति के ऊपर आलेख: संवैधानिक संशोधन
 
ANNEXURE 2_17 Constitution Review Commission के सदस्य पी. इ. संगमा द्वारा भारत में जन्मे नागरिकों द्वारा ऊंचे संवैधानिक पदों पर नियुक्ति के ऊपर आलेख: संवैधानिक संशोधन
 
ANNEXURE 2_18 Constitution Review Commission के सदस्य पी. इ. संगमा द्वारा भारत में जन्मे नागरिकों द्वारा ऊंचे संवैधानिक पदों पर नियुक्ति के ऊपर आलेख: संवैधानिक संशोधन
 
ANNEXURE 2_19 Constitution Review Commission के सदस्य पी. इ. संगमा द्वारा भारत में जन्मे नागरिकों द्वारा ऊंचे संवैधानिक पदों पर नियुक्ति के ऊपर आलेख: संवैधानिक संशोधन
 
ANNEXURE 2_20 Constitution Review Commission के सदस्य पी. इ. संगमा द्वारा भारत में जन्मे नागरिकों द्वारा ऊंचे संवैधानिक पदों पर नियुक्ति के ऊपर आलेख: संवैधानिक संशोधन
ANNEXURE 2_21 Constitution Review Commission के सदस्य पी. इ. संगमा द्वारा भारत में जन्मे नागरिकों द्वारा ऊंचे संवैधानिक पदों पर नियुक्ति के ऊपर आलेख: संवैधानिक संशोधन
 
ANNEXURE 2_22 Constitution Review Commission के सदस्य पी. इ. संगमा द्वारा भारत में जन्मे नागरिकों द्वारा ऊंचे संवैधानिक पदों पर नियुक्ति के ऊपर आलेख: संवैधानिक संशोधन
 
ANNEXURE 8 मतदाताओं को उपलब्ध उम्मीदवारों के धन एवं शिक्षा के बारे में जानकारी पर सुप्रीम कोर्ट द्वारा चुनाव आयोग को दिए निर्देश पर FRONTLINE में छापा आलेख
ANNEXURE 10 राजीव गांधी के स्विस बैंक खाते में जमा २ बिलियन डॉलर/10 ,000 करोड़ रुपये पर 11 नवम्बर 1991 में Schweizer Illustrierte पत्रिका में छपे लेख के अंश
 
ANNEXURE 10 राजीव गांधी के स्विस बैंक खाते में जमा २ बिलियन डॉलर/10 ,000 करोड़ रुपये पर 11 नवम्बर 1991 में Schweizer Illustrierte पत्रिका में छपे लेख के अंश
ANNEXURE 10 राजीव गांधी के स्विस बैंक खाते में जमा २ बिलियन डॉलर/10 ,000 करोड़ रुपये पर 11 नवम्बर 1991 में Schweizer Illustrierte पत्रिका में छपे लेख के अंश
ANNEXURE 10 राजीव गांधी के स्विस बैंक खाते में जमा २ बिलियन डॉलर/10 ,000 करोड़ रुपये पर 11 नवम्बर 1991 में Schweizer Illustrierte पत्रिका में छपे लेख के अंश
 
ANNEXURE 19 नागरिक एक्ट (१९५५) के Article 102(d) & (e) r/w Section 9(1) के अंतर्गत राहुल गाँधी की उम्मीदवारी को रद्द करने की मांग पर डॉ. सुब्रमण्यम स्वामी द्वारा राष्ट्रपति को भेजा गया पत्र. साथ ही 'हिन्दू' (30 .9.2001 ) में छापा लेख जिसमें राहुल गांधी की FBI द्वारा कैद की बात है. और राहुल गांधी की शैक्षणिक योग्यता पर 'टेलीग्राफ' (30 .7.2004 ) में छापा लेख
ANNEXURE 19 नागरिक एक्ट (१९५५) के Article 102(d) & (e) r/w Section 9(1) के अंतर्गत राहुल गाँधी की उम्मीदवारी को रद्द करने की मांग पर डॉ. सुब्रमण्यम स्वामी द्वारा राष्ट्रपति को भेजा गया पत्र. साथ ही 'हिन्दू' (30 .9.2001 ) में छापा लेख जिसमें राहुल गांधी की FBI द्वारा कैद की बात है. और राहुल गांधी की शैक्षणिक योग्यता पर 'टेलीग्राफ' (30 .7.2004 ) में छापा लेख
 
ANNEXURE 19 नागरिक एक्ट (१९५५) के Article 102(d) & (e) r/w Section 9(1) के अंतर्गत राहुल गाँधी की उम्मीदवारी को रद्द करने की मांग पर डॉ. सुब्रमण्यम स्वामी द्वारा राष्ट्रपति को भेजा गया पत्र. साथ ही 'हिन्दू' (30 .9.2001 ) में छापा लेख जिसमें राहुल गांधी की FBI द्वारा कैद की बात है. और राहुल गांधी की शैक्षणिक योग्यता पर 'टेलीग्राफ' (30 .7.2004 ) में छापा लेख
 
ANNEXURE 19 नागरिक एक्ट (१९५५) के Article 102(d) & (e) r/w Section 9(1) के अंतर्गत राहुल गाँधी की उम्मीदवारी को रद्द करने की मांग पर डॉ. सुब्रमण्यम स्वामी द्वारा राष्ट्रपति को भेजा गया पत्र. साथ ही 'हिन्दू' (30 .9.2001 ) में छापा लेख जिसमें राहुल गांधी की FBI द्वारा कैद की बात है. और राहुल गांधी की शैक्षणिक योग्यता पर 'टेलीग्राफ' (30 .7.2004 ) में छापा लेख
 
ANNEXURE 6_34 2004 में लोकसभा चुनाव के दौरान राय बरेली रिटर्निंग ऑफीसर को सोनिया गांधी द्वारा अपनी शैक्षणिक योग्यता पर दिया गया हलफनामा
ANNEXURE 6_34 2004 में लोकसभा चुनाव के दौरान राय बरेली रिटर्निंग ऑफीसर को सोनिया गांधी द्वारा अपनी शैक्षणिक योग्यता पर दिया गया हलफनामा
Mr. Clean

પુરાણનું નામ શ્ર્લોક સંખ્યા

પુરાણનું નામ શ્ર્લોક સંખ્યા

(૧) શ્રીમદ્ ભાગવત્ પુરાણ ૧૮૦૦૦

(૨) બ્રહ્મપુરાણ ૧૦૦૦૦

(૩) ૫દ્મપુરાણ ૫૫૦૦૦

(૪) વિષ્‍ણુપુરાણ ૨૩૦૦૦

(૫) શિવપુરાણ ૨૪૦૦૦

(૬) નારદપુરાણ ૨૫૦૦૦

(૭) માર્કણ્ડેયપુરાણ ૯૦૦૦

(૮) અગ્નિપુરાણ ૧૫૪૦૦

(૯) ભવિષ્‍યપુરાણ ૧૪૫૦૦

(૧૦) બ્રહ્મવૈવર્તપુરાણ ૧૮૦૦૦

(૧૧) લિંગપુરાણ ૧૧૦૦૦

(૧૨) વરાહપુરાણ ૨૪૦૦૦

(૧૩) સ્કંદપુરાણ ૮૧૧૦૦

(૧૪) વામનપુરાણ ૧૦૦૦૦

(૧૫) કૂર્મપુરાણ ૧૭૦૦૦

(૧૬) મત્સ્યપુરાણ ૧૪૦૦૦

(૧૭) ગરૂડપુરાણ ૧૯૦૦૦

(૧૮) બ્રહ્માંડપુરાણ ૧૨૦૦૦

Thursday, April 26, 2012

वीर सांघवी और नीरा राडिया के बीच बातचीत के टेप

नीरा राडिया के टेप और इससे जुड़ी खबरें 
इस देश के लोकतंत्र को समझने, मीडिया को समझने, कारपोरेट के काम के तरीके को समझने, बड़े स्तरों पर होने वाले खेल-तमाशे के मॉडस आपरेंडी को समझने के लिए बेहद जरूरी है. खासकर जो लोग मीडिया में प्रवेश ले रहे हैं, उन्हें ये टेप जरूर सुन लेने चाहिए, इससे संबंधित खबरें जरूर पढ़नी चाहिए. देश की मीडिया को हिलाकर रख देने वाले राडिया टेप, देश में शीर्ष स्तर पर होने वाले स्पेक्ट्रम घोटाले के रहस्यों की सभी परतों को खोल कर रख देने वाले ये टेप भड़ास4मीडिया पर उपलब्ध हैं. भड़ास4मीडिया ही वह पोर्टल है, वो मीडिया माध्यम है जिसने सबसे पहले राडिया टेप, पत्रकारों के फंसे होने, खासकर बरखा दत्त और वीर सांघवी के दामन के दागदार होने की खबर प्रकाशित की, डाक्यूमेंट के साथ. जब यह खबर छपी तो हर ओर हंगामा मचा लेकिन आरोपी मीडिया दिग्गजों ने चुप्पी साधे रखी. बाद में कई महीने बाद जब राडिया के टेप बजने शुरू हुए तब आरोपी मीडिया दिग्गजों की तरफ से सफाई आने लगी. सारा माजरा नीचे दिए गए टेपों को सुनिए फिर उससे संबंधित खबरों को पढ़ने के लिए शीर्षकों पर
1- वीर सांघवी और नीरा राडिया के बीच बातचीत के टेप... इन टेपों में वीर सांघवी ने सोनिया गांधी की चाभी अपने पास होने का दावा नीरा राडिया के सामने किया है... देश के बड़े-बड़े मुद्दों पर ये ऐसे बात करते हैं जैसे सब कुछ इनके इशारे पर होता है.. वीर सांघवी मुंबई के रईस परिवार के बेटे हैं और पत्रकारिता में 22 साल की उम्र में संपादक बन गए थे.. अब पचास से ज्यादा के हैं लेकिन रंगबाजी और कभी टीवी चैनलों में से किसी के लिए तो कभी शुद्ध दलाली वाले कॉलमों के लिए दुनिया के कोने-कोने में घूमते रहते हैं.. इसके बावजूद जयपुर में हों या गोवा में, महादलाल नीरा राडिया के लिए मुकेश अंबानी की सेवा करने का वक्त निकाल लेते हैं... हमारे पास वीर सांघवी जैसे सफल पत्रकार के दलाली से जुड़े आठ टेप हैं... एक-एक कर के आपको सुनवाएंगे भी.. देखते जाइए कि हमारी पत्रकारिता के महानायकों के असली चेहरे कितने बदसूरत हैं...














Tuesday, April 24, 2012

સ્વભાવ એ તો ગુણ છે. ગુણ આપણાથી અલગ કેવી રીતે થાય ?


The Experiment
The Experiment (Photo credit: Wikipedia)
કોઈએ કહ્યું છે : 'ચંદન વધારે ઘસવાથી એની વધારે સુગંધ આવે છે. શેરડી વારંવાર ચૂસવાથી વધારે સ્વાદિષ્ટ લાગે છે. સોનાને વધારે ગરમ કરવાથી સુંદર આકાર ધારણ કરે છે. મૃત્યુ સુધી પણ ઉત્તમ વ્યક્તિઓનો સ્વભાવ વિકૃત થતો નથી.' સ્વભાવ એ તો ગુણ છે. ગુણ આપણાથી અલગ કેવી રીતે થાય ? સંસ્કૃતમાં કહેવાયું છે કે, 'કાન અથવા પૂંછડી કાપી નાખવાથી કૂતરો તો કૂતરો જ રહે છે, ઘોડો કે ગધેડો બની જતો નથી.' જે છે તે જ રહે છે. વલ્લભદેવ કૃત 'સુભાષિતાવલિ' (૨૭૩)માં કહેવાયું છે કે, 'એ જ પવિત્ર છે, એ જ ધીરજવાન છે, એ જ કુલીન છે અને જ પ્રશંસનીય છે જે વિપત્તિમાં પણ પોતાનો સ્વભાવ છોડતો નથી.' જેનો ઉત્તમ સ્વભાવ છે એ છૂટવો ન જોઈએ. સૌના સ્વભાવ સરખા પણ હોતા નથી. બાણભટ્ટે 'હર્ષચરિત'માં કહ્યું છે : 'લોકો સ્વભાવ અને નિંદા-કૂથલી મનમાની અને વિચિત્ર હોય છે.' જે માણસનો સ્વભાવ વધારે પડતો ગુસ્સાદાર હોય એને ઘણું નુકસાન થતું હોય છે. એ વાત એ જાણતો હોવા છતાં એના પર કાબૂ મેળવી શકતો નથી. નારાયણ પંડિતે 'હિતોપદેશ' (૩/૪૫)માં કહ્યું છે : 'ગરમ સ્વભાવ બધી જ સિદ્ધિઓનું પ્રથમ વિઘ્ન છે.' કોઈપણ કાર્ય સુપેરે થતું હોય, પણ પોતાના સ્વભાવના કારણે તે ક્યારે બગડી જાય તે કહેવાય નહીં. એનું કારણ એ છે કે, 'ચાણક્યસૂત્રાણિ' (૧૬૪)માં કહ્યું છે : 'ભૂખ્યો હોવા છતાં સિંહ ઘાસ ખાતો નથી.' જેની જે પ્રકૃતિ છે એમાં કોઈ જ ફેરફાર થતો નથી. જે ઉત્તમ પુરુષો છે, જે સજ્જનો છે, એમના સ્વભાવમાં અને મનમાં પણ કોઈપણ પ્રકારનો ભેદભાવ હોતો નથી. 'કુમારસમ્ભવમ્' (૮/૬૫)માં કહ્યું છે : 'નિર્મળ સ્વભાવવાળી વ્યક્તિઓમાં સમય અને દોષથી ઉત્પન્ન થનારી વિકૃતિ હોતી નથી.' પણ બીજી તકલીફ એ છે કે, ક્યારેક મોટા માણસોમાં પણ સ્વભાવગત પ્રકૃતિના કારણે ઈર્ષા-અહમ્ વધારે હોય છે. 'કિરાર્તાર્જુનીયમ્' (૨/૨૧)માં કહ્યું છે : 'મોટા લોકોનો સ્વભાવ છે કે, એ શત્રુની ઉન્નતિને સહન કરી શકતા નથી.' બીજાની ઉન્નતિને-પ્રગતિને સહન કરવી અથવા એનો આનંદ લેવો એ મહાપુરુષનો ગુણ છે. 'દર્પદલનમ્' (૧/૩૦)માં કહ્યું છે : 'દયા જ પ્રસિદ્ધ વિદ્યા છે, સત્ય જ અક્ષય ધન છે, જે માણસનો વિવેક જાગૃત છે એના માટે સુંદર સ્વભાવ જ ઉચ્ચ કુળ છે.' માણસ પોતાના સ્વભાવથી જ મહાન કે નિમ્ન સ્તરનો બની શકે છે. સ્વભાવ ક્યારેય છૂપાવી શકાતો નથી. 'ધર્મશર્માભ્યુદય' (૬/૯)માં કહ્યું છે : 'સૂર્ય ઊંચાં ઉદયાચલના વનમાં છૂપાઈને પણ શું એ પોતાનું તેજ છોડી શકશે ?' ભલે પર્વતોની પેલે પાર હોય, વાદળોથી થોડા સમયે ઘેરાયેલો હોય, તોય પોતાની આભાનો અણસાર તો આવે જ છે. કારણ કે એ જ એની પ્રકૃતિ છે.
'વાલ્મીકિરામાયણ' (૪/૨૫/૫)માં કહ્યું છે : 'કોઈપણ માણસ સ્વતંત્ર રીતે કોઈ કામ કરી શકે છે અને ન તો બીજા કોઈને એમાં જોડવાની શક્તિ રાખે છે. આખું જગત સ્વભાવને આધીન ચે અને સ્વભાવનો આધાર કાળ છે.' આપણે કહીએ છીએ કે, સમય સમયનું કામ કરતો હોય છે. કોઈ જ માણસ પોતાની જાતને ક્યારેય છૂપાવી શકતો નથી. જે છે તે આજે નહીં તો પછી ક્યારેક પણ પ્રગટ થવાનું જ છે. 'વાલ્મીકિરામાયણ' (૬/૧૭/૬૪)માં કહ્યું છે : 'પોતાના આકારને ભલે કોઈ છૂપાવે, પણ તે છૂપાઈ શકતું નથી, પરંતુ માણસની દુષ્ટતા કે સાધુતા તે વધારે રીતે પ્રગટ કરે છે.' તમે તમારા અવગુણોને દબાવી રાખવાનો પ્રયત્ન કરો તો તે બમણા વેગથી પ્રગટ થતાં હોય છે. જેની જેવી પ્રકૃતિ એવો એનો વ્યવહાર હોય છે. 'ભગવદ્ગીતા' (૩/૩૩)માં કહ્યું છે : 'જ્ઞાાની માણસ પણ પોતાની પ્રકૃતિ-સ્વભાવ પ્રમાણે જ આચરણ કરતો હોય છે. બધાં જ પ્રાણીઓ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ આચરણ કરતાં હોય છે. દમનથી શું થઈ શકે ?' જેનો જે સ્વભાવ છે એને તમે દબાવા જાઓ તો એ વધારે ઊછળતો હોય છે. 'વાલ્મીકિરામાયણ' (૩/૫૦/૧૧)માં કહ્યું છે : 'જેના સ્વભાવમાં કામની પ્રધાનતા છે, એના એ સ્વભાવને ધોઈ શકાતો નથી.' જે છે એ છે જ. સંસ્કૃતમાં કોઈએ કહ્યું છે : 'કાગડાનું શરીર ભલે સોનાથી મઢાવો, એની ચાંચમાં માણેક જડાવો અને એની દરેક પાંખમાં મણિ ગૂંથાવો છતાં તે કાગડો જ રહેશે, રાજહંસ બની શકશે નહીં.' એટલે તો સૂરદાસે કહ્યું છે : 'સૂરદાસ કારી કામરિ પૈ ચઢત ન દૂજો રંગ.' એ જ વાત મીરાંબાઈએ કરી છે : 'ઓઢું હું કાળો કામળો, દૂજો દાગ ન લાગે કોઈ.' તો બિહારીએ પણ ગાયું છે : 'કોટિ જતન કોઉ કરો, પરૈ ન પ્રકૃતિહિ બીય.' જે સ્વભાવ છે એ ક્યારેય બદલાતો નથી, ભલે ગમે તેટલા પ્રયત્ન કરો. જે માણસનો જેવો સ્વભાવ પડયો હોય તેનો તે જ રહે છે. સંસ્કૃતમાં કહ્યું છે કે, 'જો આજીવન દૂધના સમુદ્રમાં ડૂબેલો રહે તોય કાગડો કાળો જ રહે છે.' આ જે પ્રકૃતિ છે, એ ક્યાંથી મળે છે ? લક્ષ્મીનારાયણ મિશ્રે કહ્યું છે : ' સદાચાર માણસની રુચિથી પેદા થતો નથી. એ તો જે ધરતી ઉપર જન્મ્યો છે તે પેદા કરે છે. આ ધરતીના ગુણ અને સ્વભાવ પ્રમાણે જ આપણો સ્વભાવ બનતો હોય છે.' આપણને આપણી ધરતીએ જે સ્વભાવ ઘડયો છે એ કેવી રીતે ભૂંસી શકાય ? મરાઠીમાં તો લોકોક્તિ છે : 'જી ખોડ વાલા તી જન્મકાલા' એટલે કે 'બાલ્યકાળનો સ્વભાવ જન્મભર રહે છે.' એ સ્વભાવ બદલાતો નથી. પ્રેમચંદે 'સેવાસદન'માં કહ્યું છે : 'રૂપ-લાવણ્ય પ્રાકૃતિક ગુણ છે જેમાં કોઈ જ પરિવર્તન થતું નથી. સ્વભાવ એક મેળવેલો ગુણ છે, એમાં શિક્ષણ અને સત્સંગથી સુધારી શકાય છે.'
હિન્દીમાં ઘણી લોકોક્તિઓ છે : 'કોયલ હોય ન ઊજલા, સૌ મન સાબુન લાય.' સો મણ સાબુથી ધોવા છતાં કોયલ ઊજળી થતી નથી. કૂતરાંની પૂંછડી બાર વર્ષ સુધી નળીમાં રાખો તોય વાંકી ને વાંકી જ રહે છે. 'તૂમડી અડસઠ તીરથ કર આઈ / તઊ ન ગઈ કડવાઈ' કડવી તૂંબડી તીરથ કરે તો શું ફેર પડે ? તેલુગુમાં પાનુગંટિએ કહ્યું છે : 'વ્યક્તિના સ્વભાવને સ્પષ્ટ કરનારી એની વાણી છે, એનું રૂપ નહીં.' માણસની વાતચીત પરથી એના સ્વભાવનો ખ્યાલ આવતો હોય છે. બંગાળીમાં એક કહેવત છે : 'સાંબેલાને સ્વર્ગમાં લઈ જાઓ તો ત્યાં પણ એ અનાજ જ કૂટશે.' હવે એમાં આપણે શું કરી શકીએ ? જેની પાસે રૂપ છે, એ દેખાડશે જ, જેની પાસે ગુણ છે એ પ્રકાશમાં આવતાં જ હોય છે, જેના હૃદયમાં પ્રેમ છે, એ બીજાને પ્રેમ કરશે જ, એમાં આપણે શું કરી શકવાના ? કારેલું કડવું છે, એ એનો ગુણધર્મ છે, એને આપણે દૂધમાં નાખીએ કે, નવનીતમાં નાખીએ એ એનો સ્વાદ છોડશે ખરું ? જેનો જેવો ગુણ છે, એવું એ કરે જ છે. વિદ્યાપતિએ કહ્યું છે : 'અગ્નિની જ્વાળાઓ નીચે દોડતી નથી અને પાણીની ધારાઓ ઉપર જતી નથી. જેનો જે વ્યવહાર છે એ અવશ્ય કરે જ છે.' આપણે ગમે તે કરીએ, પણ એમાં કોઈ જ પરિવર્તન આવી શકતું નથી. સૂરદાસ ઢોલ વગાડીને કહે છે : 'કહા હોત પયપાન કરાએ વિષ નહિં તજત ભુજંગ' તમે ગમે તેટલું દૂધ પાઓ તોય સાપ પોતાનું ઝેર છોડતો નથી. રહીમને પણ કહ્યું છે કે, ગમે તેટલા ઉપાય કરો તોય સ્વભાવમાં કોઈ જ ફેરફાર કરી શકાતો નથી. ફેર્યા સ્ટાર્ડે કહ્યું છે : 'સારો સ્વભાવ ગણિતની શૂન્ય જેવો છે. તેની આમ કશી કિંમત નથી, પણ એ દરેક જણની કિંમત દસગણી કરી નાખે છે.' ત્યારે જ એની સાચી કિંમત સમજાય છે. એ. જી. ગાર્ડીનરે કહ્યું છે : 'ખરાબ વ્યવહાર અને ચિડિયો સ્વભાવ તરત જ તેનો પ્રભાવ દેખાડે છે.' સ્વભાવથી જ સંબંધો જીવે કે મરે છે. કોઈએ કહ્યું છે : 'મિત્રતાનું ગણિત દિવસોની સંખ્યા કરતાં સ્વભાવની ઊંચાઈ પર વધારે આધાર રાખે છે.' જેનો જેવો સ્વભાવ એવો જ એનો વ્યવહાર હોય છે. એક સુભાષિત છે કે, સિંહ બાળક હોવા છતાં મદથી મલિન થયેલા ગંડસ્થળવાળા હાથીઓ પર તરાપ મારે છે. સામર્થ્યશાળીઓનો એ સ્વભાવ જ હોય છે. નાની કે મોટી ઉંમર તેમનું કારણ બનતી નથી.' જે છે એ તો છે જ. એડમંડ બર્ડે યોગ્ય જ કહ્યું છે : 'આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ, એની ફરિયાદ કરવી, વર્તમાન શાસનકર્તાઓની આલોચના કરવી, ભવિષ્ય પર ફાલતુ આશાઓ રાખવી- એ માણસજાતનો આ સામાન્ય સ્વભાવ છે.'
 
Enhanced by Zemanta

રાજરમત કરનારા નેતાઓને લાલબત્તી

જનાક્રોશ સાથે રાજરમત કરનારા નેતાઓને લાલબત્તી



કૃષિ મંત્રી શરદ પવાર પર મોંઘવારી બેકાબુ થવા માટે ભૂતકાળમાં ઘણાં આરોપો લાગ્યા છે. પરંતુ તેમણે મોંઘવારી માટે પોતે જવાબદાર હોવાની વાતનો સદંતર ઈન્કાર કર્યા કર્યો છે. તેમણે મોંઘવારીને બેકાબુ થવામાં સરકારની સાંઝી જવાબદારી હોવાની વાત પણ કરી છે. પરંતુ દિલ્હીમાં ઈફ્કોના કાર્યક્રમમાં શરદ પવાર પર હુમલો કરવા માટે ટાંપીને બેઠેલા યુવક હરવિન્દર સિંહને શરદ પવારની કોઈ વાતની ખબર નહીં હોય અથવા તો તેને આવી કોઈ વાત ગળે ઉતરી નહીં હોય. દિલ્હીની કોર્ટે ભૂતકાળના એક ટેલિકોમ ગોટાળા માટે ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી સુખરામને પાંચ વર્ષની સજા આપી હતી. ત્યારે પણ આ યુવક કોર્ટ પરિસરમાં હતો અને કોર્ટમાંથી સજા ખાઈને બહાર આવી રહેલા સુખરામ પર હુમલો કર્યો હતો. તેના ગણતરીના દિવસોમાં જ દિલ્હી ખાતે હરવિન્દર સિંહે કૃષિ મંત્રી શરદ પવારને મોંઘવારીના મુદ્દે થપ્પડ ઝીંકી દીધી છે. શરદ પવારને અંદાજો પણ નહીં હોય કે દેશમાં થઈ રહેલી બેકાબુ મોંઘવારીની ગુંજ તેમના ગાલે સંભળાશે. આ ઘટના વખોડવા લાયક છે. તમામ રાજકીય પક્ષોએ તેને વખોડી છે. પરંતુ સવાલ એ છે કે આવી ઘટના શા માટે ઘટે છે? તેની પાછળ ક્યાં કારણો છે? શું ભારતના લોકો પોતાની ધીરજ ગુમાવી રહ્યા છે? શું ભારતના રાજનેતાઓને તેમની લોકલાગણી અને જનાક્રોશ સાથેની રાજરમત હવે ભારે પડી રહી છે? આ તમામ સવાલોના જવાબ સામાજિક અને રાજકીય સ્તરે મેળવવાનો પ્રયાસ મીડિયા સહીત તમામ વર્ગોએ કરવો જોઈએ.

દેશમાં છેલ્લા 7વર્ષથી મોંઘવારી સતત સરેરાશ બે અંકોમાં રહી છે. તાજેતરમાં મોંઘવારી માંડ બે અંકથી નીચે ગઈ છે. આ દેશમાં 70 કરોડ લોકો ગરીબ છે. ગરીબીની રેખા નીચે જીવતા રોજના માંડ 32 રૂપિયા પણ ન મેળવતા લોકોના જીવન માઝા મૂકી રહેલી મોંઘવારીમાં ભારે મુશ્કેલીવાળા બની ગયા છે. જો કે આવી દારૂણ પરિસ્થિતિમાં પણ સરકાર બેશરમીથી જવાબ આપી રહી છે કે દેશમાં ભૂખમરાથી છેલ્લા બે વર્ષમાં કોઈપણ મૃત્યુ થયું નથી. પરંતુ હકીકત એ છે કે દારૂણ ગરીબીવાળા અને વિકાસથી વંચિત વિસ્તારોમાં આજે પણ લોકોને અનાજના વિકલ્પ તરીકે જીવલેણ પાંદડાની ભાજી ખાઈને જીવન ગુજારવું પડે છે. તેમ છતાં વક્રતા એ છે કે દેશની અર્થવ્યવસ્થાનો પાયો દેશના નાણાં મંત્રી પ્રણવ મુખર્જીને મજબૂત લાગી રહ્યો છે. ભારતની અર્થ વ્યવસ્થા ચીન સાથે સ્પર્ધા કરી રહી છે. ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બનીને દુનિયાની સામે છે. હવે ભારતના મલ્ટિબ્રાન્ડ રિટેલમાં 51 ટકાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી મળી ગઈ છે.

ત્યારે સવાલ એ છે કે ભારતના મધ્યમ વર્ગથી ત્રણ ગણા મોટા ગરીબો માટે વિચારવા માટે ભારતના રાજનેતાઓ પાસે સમય નથી. દર વર્ષે મધ્યમ વર્ગમાંથી ગરીબ વર્ગમાં ધકેલાનારા પરિવારોની સંખ્યા ઘણી મોટી છે. જો કે ગરીબ વર્ગમાંથી મધ્યમ વર્ગમાં આવનારા લોકોની સંખ્યા ઘણી નહીવત છે. આ હકીકત હોવા છતાં આપણા ભારતનો વિકાસ દર 8-9 ટકા હોવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. વિકાસના રાગડા તાણતા રાજકારણીઓને ભારતની ગરીબી દેખાતી નથી. જો કે હકીકતમાં એવું છે કે તેઓ ભારતની ગરીબી પ્રત્યે અને ભારતના ગરીબો પ્રત્યે આંખ આડા કાન કરીને તેમને મોંઘવારીનું ધીમું ઝેર આપીને ઠેકાણે પાડવા માંગે છે. આ દેશ માત્ર મૂડીવાદી માનસિકતા ધરાવતા કેટલાંક ધનવાનોનો દેશ બની ગયો છે. આ દેશનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. ભારતનું ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. ભારતનું ઝડપથી ઉદ્યોગીકરણ થઈ રહ્યું છે. ખેતીલાયક જમીન છેલ્લા એક દશકમાં 10 લાખ હેક્ટર જેટલી ઓછી થઈ છે. માંસની નિકાસમાં ભારતે ડંકો વગાડયો છે. વિશ્વમાં ભારત માંસ નિકાસકર્તામાં ત્રીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વિશ્વનું સૌથી વધુ પશુધન છે. પરંતુ જે તીવ્રતાથી દેશમાંથી માંસની નિકાસ થઈ રહી છે અને કતલખાના વધી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે આ દેશ માંસ નિકાસમાં પ્રથમ સ્થાને પહોંચશે પછી લાંબો સમય સુધી ત્યાં ટકી નહીં શકે. કારણ કે દેશનું પશુધન તો આપણે ખતમ કરી નાખ્યું હશે.

દેશમાં કુટિર ઉદ્યોગ અને ખેતી-પશુપાલન આધારીત ઉદ્યોગોનું નિકંદન નીકળી રહ્યું છે. રિટેલમાં વિદેશી નાણાંની ઘૂસણખોરી પણ ખતરનાક છે. તેના કારણે દેશમાં મોંઘવારી વધારે તીવ્રતાથી આગળ વધે તેવી શક્યતા છે. ત્યારે ગરીબ માણસને ભારતમાં જીવન જીવવું દુભર બની જશે. આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે અને દેશના નીતિ-નિર્ધારકો કહે છે કે મોંઘવારી ઘટાડવા માટે તેમની પાસે જાદૂની લાકડી નથી. પરંતુ હકીકત એ છે કે મોંઘવારી વધારવા માટે તેમની પાસે જાદૂઈ લાકડી ઉપલબ્ધ હોય છે. છેલ્લા બે વર્ષથી દેશના અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ અને સક્ષમ નાણાં મંત્રી પ્રણવ મુખર્જી દેશની જનતાને આ ડિસેમ્બર કે માર્ચમાં ઘટી જશેના ઠાલા વાયદા કરતાં રહે છે. આવી સ્થિતિમાં ગરીબો અને મધ્યમ વર્ગનું જીવન દુભર બની રહ્યું છે અને વક્રતા એ છે કે સરકાર દેશના વિકાસ દરને ટકાવી રાખવાની ચિંતામાં દેશના આમ આદમીની ચિંતા કરવાનું ભૂલી ગઈ છે. ત્યારે દેશમાં આમ આદમી ક્યાં સુધી પોતાની ધીરજ ટકાવી શકશે? આમ આદમી ક્યાં સુધી દેશના રાજનેતાઓની લોકલાગણીને આંગળી કરવાની નીતિઓ સામે પોતાનો જનાક્રોશ દબાવી શકશે? માની લો કે હરવિન્દર સિંહ નામનો યુવાન પાગલ હશે, પરંતુ તેને પાગલ બનાવવામાં સરકારની શું ભૂમિકા છે? માની લો કે હરવિન્દરને મીડિયામાં ચમકવાની કોઈ મહત્વકાંક્ષા હશે. પરંતુ લોકોમાં તેના આવા વખોડવા લાયક કૃત્યથી તે હીરો બની જાય તેવી પરિસ્થિતિ ઉભી કરવા માટે સરકાર કેટલી હદે જવાબદાર છે?

શરદ પવારને લાફો ઝીંકાયો ત્યારે ગાંધીવાદી અણ્ણા હજારેની પ્રતિક્રિયા હતી કે શું શરદ પવારને માત્ર એક જ લાફો મારવામાં આવ્યો? જો કે શરદ પવારની મજાક કર્યા બાદ અણ્ણા પોતાના સ્ટેન્ડમાંથી ફરી ગયા અને તેમણે સમગ્ર ઘટનાને વખોડી પણ તેમણે એવું તો કહ્યું જ કે લોકોમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સંદર્ભે ઘણો ગુસ્સો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ સરકારને મોંઘવારી સુપેરે કાબુમાં લેવાની ચેતવણી આપી હતી. તેમણે મોંઘવારી કાબુમાં લેવામાં નહીં આવે, તો દેશભરમાં હિંસા ફાટી નીકળવાની શક્યતા દર્શાવી હતી. યશવંત સિંહાના આ નિવેદનને કોંગ્રેસ શરદ પવાર પરના હુમલા માટે જવાબદાર ગણાવે છે અને તેમને વિપક્ષનું આમા ષડયંત્ર દેખાય છે. આની તપાસ થવી જોઈએ. પરંતુ વિશ્લેષણ એ પણ થવું જોઈએ કે શું યશવંત સિંહા દેશમાં માઝા મૂકતી મોંઘવારીથી ઉભી થનારી પરિસ્થિતિને સારી રીતે વાંચી રહ્યા છે?

દેશમાં છેલ્લા કેટલાંક સમયથી બની રહેલી ઘટનાઓ ચિંતાજનક છે. અમરનાથ યાત્રા અને અમરનાથના શિવલિંગ પર બેફટ લોકલાગણી વિરુદ્ધની ટિપ્પણી કરવા બદલ સ્વામી અગ્નિવેશને અમદાવાદમાં તમાચો પડયો. ટીમ અણ્ણાના પ્રખ્યાત વકીલ પ્રશાંત ભૂષણે જમ્મુ-કાશ્મીરમાં જનમત લઈને આઝાદી આપવાની તરફેણ કરી તો કેટલાંક માથા ફરેલા યુવાનોએ તેમને સુપ્રીમ કોર્ટ પરિસર ખાતેની તેમની ચેમ્બરમાં ઠમઠોર્યા અને હવે શરદ પવારને મોંઘવારીની થપ્પડ પડી. પરંતુ આમ આદમીમાં આ ઘટનાઓની પ્રતિક્રિયા જોઈએ તો મોટાભાગે લોકોને પોતાની લાગણીનો પડઘો પડયો હોવાની લાગણી થઈ રહી છે. વળી રાજકીય પક્ષો અને નેતાઓએ આવી ઘટનાને વખોડી છે. પરંતુ તેમણે આવી ઘટના શા માટે બની રહી છે, તેના કારણો શોધવાની વાત પણ એક યા બીજી રીતે કરી છે.

ટીમ અણ્ણાના મહત્વના સભ્ય કિરણ બેદીએ કહ્યું છે કે શિયાળુ સત્રમાં મજબૂત લોકપાલ બિલ પારીત નહીં થાય, તો વધારે થપ્પડ પડશે. ત્યારે ખરેખર બ્લેકકેટ કમાન્ડોના સુરક્ષાચક્રમાં ઘૂમી રહેલા રાજકારણીઓએ વિચારવું પડશે કે જો ભારતનો આમ આદમી વિફરશે તો તેમને કોઈ બ્લેકકેટ કમાન્ડોનું સુરક્ષાચક્ર બચાવી શકશે નહીં. ભારતના રાજનેતાઓએ ભારતના લોકોની લાગણીઓ સાથેની રાજરમત બાજુએ મૂકીને જનકલ્યાણની નીતિ અખત્યાર કરવી પડશે. તેમની જનાક્રોશ સાથેની રમત તેમના રાજકીય જીવન માટે જીવલેણ સાબિત થઈ શકે છે.